________________
પડશે. અને તો પછી જેને ભ્રમ નથી તેવી વ્યક્તિને ગમન પદની શક્તિથી સંયોગાવચ્છિન્નસ્પન્દની ઉપસ્થિતિ થાય તો તેને પણ “મન ન સ્પન્દ્રઃ' સ્થળે, ગમન પદાર્થના એકદેશભૂત સંયોગ રૂપ ફળાંશમાં સ્પન્દનો ભેદાવ્યબોધ થઈ શકશે જ. અને તેથી મન ને અન્યૂઃ એવા પ્રયોગની પણ આપત્તિ આવશે જ.૨
વિવેચન :
સંયોn: 7 ઃિ ' સ્થળે, સ્પન્દભિન્નસંયોગ એવો શાબ્દબોધ થાય છે. “મન ને પઃ' સ્થળે નથી થતો. એ અનુભવ સિદ્ધ છે. એટલે સમાધાનકાર કહે છે કે જ્યાં શાબ્દબોધ પ્રસિદ્ધ છે, ત્યાં જેવી સામગ્રી છે, તે જ શાબ્દબોધની કારણ છે. એટલે સંયોગ પદના સમભિવ્યાહારનું જ્ઞાન તથા સંયોગપદજ્ઞાનજન્ય સંયોગની ઉપસ્થિતિ હોય તો જ સંયોગવિશેષ્યક- સ્પન્દભેદાન્વય બોધ થાય. “મને ન અન્વઃ' સ્થળે, ન તો સંયોગનો સમભિવ્યાહાર છે, ન તો સંયોગની ઉપસ્થિતિ સંયોગપદજ્ઞાનજન્ય છે (પણ ગમનપદજ્ઞાનજન્ય છે, એટલે કારણની ગેરહાજરીમાં તેવા શાબ્દબોધની આપત્તિ જ નહીં રહે. અને તેથી અમને ન અન્યૂઃ એવા પ્રયોગની પણ આપત્તિ નહીં રહે તેથી એના વારણ માટે પૂર્વે કહેલો નિયમ માનવાની પણ જરૂર નથી અને માટે દ્વિતીયાર્થના અનન્વયની પણ આપત્તિ નહીં આવે. સ્પષ્ટ છે. એટલે એ આપત્તિના વારણ માટે પૂર્વોક્ત નિયમની કલ્પના કરવી પડશે અને દ્વિતીયાર્થના અનન્વયની આપત્તિ આવશે જ.
૨૪. एवं च फलव्यापारयोः पृथक् शक्तिस्वीकारपक्षेपि न निस्तारः,
तथात्वेपि हि 'गमनं न स्पन्दः' इत्यादौ फलांशे शक्तिप्रमया
स्पन्दभेदान्वयबोधसंभवेन तादृशप्रयोगापत्तेर्दुरित्वादिति चेत् ? ભાવાર્થ : સમાધાનકાર : તો પછી ધાતુની શક્તિ ફલાવચ્છિન્નવ્યાપારમાં ન માનતાં, ફળ
અને વ્યાપારમાં જુદી જુદી શક્તિ માનો. એટલે ફળની ઉપસ્થિતિ પણ વિશેષ્ય રૂપે થશે અને તો દ્વિતીયાર્થનો અન્વય થઈ જશે.'
વ્યુત્પત્તિવાદ ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org