________________
૧૨.
માટે સંયોગની ઉપસ્થિતિ વિશેષ્યરૂપે થવી જોઈએ. પણ અહીં સંયોગની ઉપસ્થિતિ તો ગમ્ ધાતુના શક્તિજ્ઞાનથી થાય છે, જેમાં સંયોગ વિશેષણરૂપે છે. (‘સ્ પર્વ સંયોનનસ્વરે રાતું આવું જ્ઞાન એ શક્તિજ્ઞાન છે.)
એટલે, ઉક્ત નિયમ બનાવવા જતાં દ્વિતીયાર્થ વૃત્તિનો અન્વય સંયોગમાં નહીં કરી શકાય. એ આપત્તિ આવશે.
न च यादृशपदसमभिव्याहारज्ञानात् फलविशेष्यकस्पन्दभेदान्वयबोधः
प्रसिद्धस्तादृशपदसमभिव्याहारज्ञानतादृशपदज्ञानजन्यफलाद्युपस्थितिघटितसाम्ग्र्यास्तादृशान्वयबोधोत्पादप्रयोजिकाया असत्त्वेनोक्तस्थले तदापत्त्यसंभव इति वाच्यम्, यत्र गमनादिपदादेव लक्षणया शक्तिभ्रमेण वा स्वातन्त्र्येण फलोपस्थितिस्तत्र फलविशेष्यकस्पन्दभेदान्वयबोधप्रसिद्धया गमनपदसमभिव्याहार - तज्जन्यफलोपस्थितिघटितसामग्र्याः फलविशेष्यक स्पन्दत्वाद्यवच्छिन्नभेदान्वयबोधप्रयोजकताया आवश्यकत्वात् तद्बलेन शक्तिप्रमाधीनबोधेपि फलांशे स्पन्दभेदादिभानप्रसङ्गङ्गात् ।
ભાવાર્થ :
સમાધાન ઃ જે પદના સમભિવ્યાહાર જ્ઞાનથી, સ્પન્દભેદવાનુ સંયોગઃ એવા આકારવાળો સંયોગાદિ ફળને વિશેષ્ય બનાવતો, સ્પન્દનો ભેદાન્વયબોધ- પ્રસિદ્ધ છે, તે પદના સમભિવ્યાહારનું જ્ઞાન અને તે જ પદજ્ઞાનથી થયેલ સંયોગાદિ ફળની ઉપસ્થિતિ, એ સ્પન્દના ભેદાન્વયબોધની ઉત્પાદક કારણ સામગ્રી છે. ‘ગમન ન સ્વત્વ:’ સ્થળે, સંયોગવિશેષ્યક સ્પન્દભેદાન્વયબોધ પ્રસિદ્ધ જ ન હોવાથી, તે સ્થળે ઉપરોક્ત સામગ્રી જ નથી, એટલે તે સ્થળે રૂમનં ૧ સ્પન્તઃ એવા પ્રયોગની આપત્તિ નહીં આવે.૧
પૂર્વપક્ષ જે ‘મન' પદની સંયોગમાં લક્ષણા કરે અથવા જેને ‘મન’ પદની શક્તિ સંયોગમાં છે, તેવો ભ્રમ થાય, તેને ‘ગમન ન સ્વન્તઃ' સ્થળે પણ સ્પન્દભેદવાન્ સંયોગઃ એવો શાબ્દબોધ થાય છે જ. એટલે ગમન પદનું સમભિવ્યાહાર જ્ઞાન અને ગમન પદજ્ઞાનજન્ય સંયોગની ઉપસ્થિતિનો પણ તેવા પ્રકારના શાબ્દબોધની કારણ સામગ્રીમાં સમાવેશ કરવો જ
Jain Education International
વ્યુત્પત્તિવાદ * ૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org