________________
પૂર્વપક્ષ : તો પછી, ‘ગમનં 7 સ્પન્દ્રઃ’ સ્થળે પણ ગમન પદથી શક્તિજ્ઞાનથી વિશેષ્યરૂપે સંયોગની ઉપસ્થિતિ થઈ શકવાથી સંયોગવિશેષ્યક સ્પન્દનો ભેદાન્વયબોધ થઈ શકશે અને તો તેવા પ્રયોગની આપત્તિ આવશે જ.૨
વિવેચન :
(૧)
(૨)
૧.
ફળવિશેષ્યક અન્વયબોધ માટે ફળની ઉપસ્થિતિ વિશેષ્યતયા જોઈએ એ નિયમ માન્યો છે. જો ધાતુની શક્તિ ફલાવચ્છિન્નવ્યાપારમાં હોય તો ફળની ઉપસ્થિતિ વિશેષણતયા થાય અને તો ફળવિશેષ્યક અન્વયબોધ થઈ ન શકે, અને તો પ્રામં ગચ્છતિ સ્થળે, દ્વિતીયાર્થ ‘વૃત્તિ’ નો જે સંયોગરૂપ ફળમાં અન્વય માન્યો છે, તે અનુપપન્ન થાય. એ આપત્તિ છે. તેના વારણ માટે, ધાતુની શક્તિ ફળ અને વ્યાપાર બંનેમાં જુદી જુદી માનવી. (અર્થાત્ ગમ્ પદું સંચોળે શક્ત, ગમ્ પદં સ્વન્દે શાં એમ બે શક્તિ માનવી.) એટલે ફળની ઉપસ્થિતિ પણ વિશેષ્યરૂપે થવાથી, ઉપરની આપત્તિ જ નહીં રહે.
દ્વિતીયાર્થના અનન્વયની આપત્તિ દૂર થશે, પણ ‘ગમનં ન સ્વસ્વ’ પ્રયોગ થવાની આપત્તિ ઊભી જ રહેશે, કારણ કે અહીં પણ (મ્ ધાતુની શક્તિ સંયોગ અને સ્પન્દ બંનેમાં હોવાથી) હવે ‘નમાં' પદથી વિશેષ્યતયા ફળની- સંયોગની ઉપસ્થિતિ થઈ શકશે અને તેથી તેમાં સ્પન્દ્રભેદનો અન્વય થઈ શકશે.
न तद्विशेष्यकवृत्तिज्ञानजन्यतदुपस्थितिजन्यतावच्छेदककोटौ तादृशोपस्थित्यव्यवहितो त्तरत्वनिवेशनमावश्यकम्, विशिष्य तत्तत्पदमन्तर्भाव्यैव पदार्थोपस्थितेरेकैकविधबोधे नानाहेतुताया व्यवस्थापितत्वाद् एकपदाधीनतद्विषयकशाब्दबोधे पदान्तरवृत्तिज्ञानजन्यतदुपस्थितेर्व्यभिचारस्य प्रकारान्तरेण वारणासंभवात् । एवं च धात्वर्थतावच्छेदकफले द्वितीयार्थान्वयबोधेपि क्षतिविरहः - तत्रैतादृशकारणस्य व्यभिचाराप्रसक्तेरिति वदन्ति
ભાવાર્થ :
ઉત્તરપક્ષ : ના.(વિધવોધે..... વારણાસંમવાત્) જ્યાં એક પ્રકારના શાબ્દબોધ પ્રતિ અનેક પદજન્ય અનેક પદાર્થોપસ્થિતિ કારણ બની શકે છે ત્યાં એક પદથી થયેલા શાબ્દબોધ વખતે અન્ય પદજન્ય ઉપસ્થિતિ ન હોવાથી
વ્યુત્પત્તિવાદ * ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org