SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ અને તે વ્યક્તિનું વર્ણન કરવા માટે, “પુષ્પ નિપ્રતિ’ એવો પ્રયોગ તેને જોઈ રહેલ વ્યક્તિ કરે છે.. १६९. तादृशधातुयोगे विषयित्वादिसामान्यस्य कर्मप्रत्ययार्थत्वे ઉત્તરપક્ષ: તો તેવા(પ્ર) ધાતુના યોગમાં કર્મપ્રત્યય (દ્વિતીયા) નો અર્થ વિષયિતા સામાન્ય કરવો. વિવેચનઃ દ્વિતીયાર્થ લૌકિક - અલૌકિક- સામાન્ય વિષયિતા કરીએ તો પુર્વ નિપ્રતિ પ્રયોગ થઈ શકે, કારણ કે પુષ્પમાં, પ્રાણજની અલૌકિકવિયિતા છે જ. गन्धसाक्षात्कारे उपनयमर्यादयाऽऽकाशादिभाने 'आकाशं जिघ्रति' इतिप्रयोगप्रसङ्गेन तत्रापि लौकिक विषयिताया एव कर्मप्रत्ययार्थतयोपगन्तव्यत्वादिति चेत् ? પૂર્વપક્ષઃ તેમ કરશો તો, ગંધના પ્રત્યક્ષમાં અલૌકિક વિષયતાથી આકાશનું જ્ઞાન થશે, ત્યારે “માશં નિવૃતિ' પ્રયોગની આપત્તિ આવશે. એટલે, ત્યાં (ધ્રા ધાતુ સ્થળે) પણ, લૌકિક વિષયિતા જ, (દ્વિતીયા) કર્મ પ્રત્યયનો અર્થ માનવો પડશે. વિવેચનઃ જયારે (આકાશમાં રહેલા અદેશ્ય પૃથ્વી પરમાણુની ગંધ હોય ત્યારે) “ત્રીજા ક્વ:' એવું દ્રાણજ પ્રત્યક્ષ થાય ત્યારે આકાશનું ઉપનીત ભાન- અલૌકિક પ્રત્યક્ષ છે (તેનું લૌકિક પ્રત્યક્ષ તો થતું જ નથી.) હવે જો પ્રા ધાતુ સ્થળે દ્વિતીયાર્થ વિષયિતા સામાન્ય હોય, તો આકાશમાં પણ ધ્રાણજ પ્રત્યક્ષની અલૌકિક વિષયતા રહી હોવાથી આકાશને પણ દ્વિતીયા થઈને ‘મh fપ્રતિ’ પ્રયોગની આપત્તિ આવશે. કારણકે આકાશવિષયિતાનો અન્વયે પ્રાણજ પ્રત્યક્ષમાં થઈ શકશે. તેના વારણ માટે, પ્ર ધાતુ સ્થળે પણ, દ્વિતીયાર્થ, લૌકિકવિષયિતા જ માનવો પડશે. આકાશમાં લૌકિકવિષયિતા ન હોવાથી આકાશને દ્વિતીયા નહીં થાય. પણ, તો પૂર્વોક્ત પુષ્પ નિવૃતિ પ્રયોગની અસાધુતાની આપત્તિ ઊભી જ રહેશે. વ્યુત્પત્તિવાદ # ૧૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy