________________
૨૭૨.
न-घ्राधातोहि गन्धलौकिकप्रत्यक्षत्वं शक्यतावच्छेदकम् - "घ्रा गन्धोपादाने" इत्यनुशासनात्, तत्समभिव्याहृतद्वितीयायाश्चाधे यत्वमेवार्थस्तस्य च व्युत्पत्तिवैचित्र्येण गन्धादिरूपधात्वर्थैकदेशेनान्वयः एवं च 'पुष्पं जिघ्रति' इत्यादितः पुष्पवृत्तिगन्धलौकिकप्रत्यक्षाश्रयतावानित्याकारक एव शाब्दबोधो न तु पुष्पनिरूपितलौकिकविषयिताशालिप्रत्यक्षाश्रय इत्याकारक इति
नानुपपत्तिः । ઉત્તરપક્ષ : ના, પ્રા ધાતુનું શક્યતાવચ્છેદક ગન્ધલૌકિક પ્રત્યક્ષ છે. (ઘાણજ પ્રત્યક્ષ
નહીં.) કારણ કે પ્રા - બબ્ધોપાને એવું સૂત્રો છે. અને તેના સમભિવ્યાપારમાં દ્વિતીયાનો અર્થ આધેયતા છે. વિષયિતા નહીં. તેનો વ્યુત્પત્તિના વૈચિત્ર્યથી ધાત્વર્થંકદેશ ગન્ધમાં અન્વય થાય છે. એટલે, પુષ્પ નિવૃતિ સ્થળે પુષ્પવૃત્તિગન્ધલૌકિકપ્રત્યક્ષાશ્રય એવો જ બોધ થાય છે. પુષ્પનિરૂપિતલૌકિકવિષયિતાશાલિપ્રત્યક્ષાશ્રય એવો નહીં. એટલે
કોઈ આપત્તિ નથી. વિવેચન : દમ્ ધાતુની શક્તિ, ચાક્ષુષ પ્રત્યક્ષમાં હોવા છતાં પ્રા ધાતુની શક્તિ,
ગન્ધલૌકિક પ્રત્યક્ષમાં છે, પ્રાણજપ્રત્યક્ષમાં નહીં. બાકીનું સ્પષ્ટ છે. આકાશમાં ગન્ધ (સમવાય સંબંધથી) ન હોવાથી, ગાાં નિપ્રતિ પ્રયોગ થઈ શકશે નહી. કારણ કે દ્વિતીયાંતાર્થ આકાશવૃત્તિતાનો અન્વય, ગંધમાં થઈ શકતો નથી. (દ્વિતીયાર્થ વૃત્તિતા, સમવાયસંબંધાવચ્છિન્ન લેવાની છે.)
१७२. न चैवं सविषयार्थबोधक धातु समभिव्याहृतकर्म प्रत्ययस्य
विषयितार्थक त्वनियमभङ्गप्रसङ्ग इति वाच्यम्, विषयानवच्छिन्नतादृशवस्त्वभिधायकधातुसमभिव्याहृतकर्मप्रत्ययस्यैव तदर्थकत्वनियमात्, अस्य च गन्धात्मकविषयावच्छिन्नप्रत्यक्षवाचकतया
तादृशनियमस्याबाधितत्वात् । પૂર્વપત પણ તો, સવિષયક (જ્ઞાનાદિ) અર્થને જણાવનાર ધાતુના
સમભિવ્યાહારમાં, કર્મપ્રત્યય (દ્વિતીયા)નો અર્થ વિષયિતા જ થાય, એવા નિયમનો ભંગ થશે.
વ્યુત્પત્તિવાદ * ૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org