________________
સૂત્રથી થાય છે.) તુન્ ધાતુથી ક્ષરણ જણાય છે. તે ક્ષરણ, ગાયથી વિભાગનું જનક છે. એટલે વિભાગ, જનત્વ સંબંધથી ક્ષરણમાં અન્વયી છે. તે અપાદાનત્વાદિથી ભિન્ન છે, એટલે, વિભાગનો આશ્રય ગાય પણ કર્મ બને છે, અને તેથી તેને દ્વિતીયા થઈ છે.
૮૬.
'गवां पयो दोग्धि' इत्यादौ धातुप्रतिपाद्यान्वयिगवादिसंबन्धो न विवक्षितः, अपि तु क्षीराद्यन्वयी स इति कर्मत्वाविवक्षया द्वितीयाऽनवकाशः किंतु शैषिकी षष्ठयेवेति ।
વાં કયો ધ' વિ. માં ધાતુ પ્રતિપાદ્યમાં અન્વયી એવો ગાયનો સંબંધ વિવક્ષિત નથી, પણ દૂધમાં અન્વયી સંબંધ વિવક્ષિત છે. એટલે કર્મત્વની વિવક્ષા ન હોવાથી દ્વિતીયા ન થાય પણ શપે પછી થી ષષ્ઠી
થાય. વિવેચનઃ નવાં પો વધ એવો પ્રયોગ પણ થાય છે. જો પૂર્વે કહ્યા મુજબ, ધાતુ
પ્રતિપાદ્ય ક્ષરણાન્વયી વિભાગનો આશ્રય હોવાથી ગાયને દ્વિતીયા થાય, તો ષષ્ઠી શી રીતે થઈ ? તે કહે છે. અહીં ધાતુપ્રતિપાદ્ય ક્ષરણમાં અન્વયી એવા ગાયના દૂધ સાથેના વિભાગ સંબંધની વિવક્ષા નથી, પણ દૂધમાં અન્વયી એવા ગાયના દૂધ સાથેના સ્વત્વ સંબંધની વિવક્ષા છે. ધાતુ પ્રતિપાદ્યમાં અન્વયી વિભાગના આશ્રય રૂપે ગાયની વિવક્ષા ન હોવાથી તે કર્મ ન બને – દ્વિતીયા ન થાય. પણ એ પછી સૂત્રથી ષષ્ઠી થાય.
૮૭.
अत्र धातुप्रतिपाद्यत्वं तदर्थतावच्छेदककोटिप्रविष्टसाधारणम् - 'गां दोग्धि' इत्यादौ धात्वर्थतावच्छेदककोटिप्रविष्टे एव द्वितीयार्थान्वयात्, तथा हि-क्षरणानुकूलव्यापारो दुहेरर्थः, द्वितीयार्थश्च जनकत्वसंबन्धेन क्षरणान्वयी विभागः, विभागे चाधेयतया प्रकृत्यर्थगवादेरन्वयः, एवं च धात्वर्थतावच्छेदक क्षरणरूपफले प्रधानकर्मक्षीराद्यन्वितद्वितीयार्थवृत्त्यन्वय इति गोनिष्ठविभागानुकूलपयोनिष्ठक्षरणानुकूलव्यापारकर्ता मैत्र इति 'गां पयो दोग्धि मैत्रः' इति वाक्याधीनो बोधः । અહીં ધાતુપ્રતિપાદ્યત્વ, ધાત્વર્થ – ધાત્વર્થતાવચ્છેદકકોટિમાં પ્રવિષ્ટ બંનેમાં સાધારણ લેવું. કારણ કે “કાં તોધિ' વિ. માં
વ્યુત્પત્તિવાદ * ૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org