________________
(3)
૩૦૬.
उपनीताकाशादिविषयकचाक्षुषे आकाशादिविषयकत्वचैत्रादिवृत्तित्वोभयसत्त्वेन 'चैत्र आकाशं न पश्यति' इत्यादिप्रयोगानुपपत्तिः घटादौ तादृशचाक्षुषाद्याश्रयत्वभ्रमदशायाम् 'घट आकाशं न पश्यति' इत्यादिवाक्याच्छाब्दबोधानुपपत्तिश्चेत्यलौकिकविषयिताशून्यत्वेन चाक्षुषादिकं विशेषितम् ।
આકાશવિષયક અલૌકિક ચાક્ષુષમાં, આકાશવિષયકત્વ અને ચૈત્રવૃત્તિત્વ બંને મળવાથી, ‘ચૈત્ર: બાળાશં ન પશ્યતિ' પ્રયોગની અનુપત્તિ થાય અને ઘટમાં તાદશ (આકાશ વિષયક અલૌકિક) ચાક્ષુષાશ્રયત્વના ભ્રમ કાળે પણ ષટ આજાણું ન પશ્યતિ વાક્યથી શાબ્દબોધની અનુપપત્તિ થાય એટલે અલૌકિકવિષયિતાશૂન્યત્વ, એ ચાક્ષુષનું વિશેષણ કર્યું છે. વિવેચન : અલૌકિકવિયિતાશૂન્યચાક્ષુષમાં ઉભયાભાવ કહેવાને બદલે માત્ર ચાક્ષુષમાં કહ્યો હોય તો...
(૧)
ઉભયના અભાવના જ્ઞાનનું પ્રતિબંધક બનશે, એટલે તેવા પ્રયોગની આપત્તિનું વારણ થશે. (૨૦૨માં આપેલ આપત્તિનું વારણ) ઘટ: પરં પતિ એવા ભ્રમ સ્થળે, તાદશચાક્ષુષમાં ઘટવૃત્તિત્વ પટવિષયકત્વનું જ્ઞાન થશે, જે ‘ટ: બાળાશં ન પશ્યતિ' વાક્યથી થતાં તાદેશચાક્ષુષમાં ઘટવૃત્તિત્વ-આકાશવિષયકત્વ-ઉભયાભાવના જ્ઞાનનું પ્રતિબંધક નહીં બને. (૨૦૩માં આપેલ આપત્તિનું વારણ.) એટલે કોઈ આપત્તિ નહીં રહે.
(૨)
'
‘આજાશે પક્ષી’ વિ. સ્થળે, આકાશનું અલૌકિક ચાક્ષુષ થાય છે, ત્યારે એ ચાક્ષુષમાં આકાશવિષયકત્વ, ચૈત્રવૃત્તિત્વ બંને મળી જાય.
આથી, તે વખતે ચૈત્ર પક્ષીને જ જોતો હોવા છતાં અને આકાશને ન જોતો હોવા છતાં, ‘આાશં ન પશ્યતિ ચૈત્ર:’ પ્રયોગ થઈ શકશે નહીં. કારણ કે તેવા પ્રયોગ માટે, ચાક્ષુષમાં ચૈત્રવૃત્તિત્વ અને આકાશ વિષયકત્વ, ઉભયાભાવ મળવો જોઈએ, જ્યારે અહીં તો બંનેનો ભાવ છે, અભાવ નહીં.
‘ઘટ આજાશે વિહાં પતિ' એવો ભ્રમ થાય ત્યારે, પણ ચાક્ષુષમાં, ઘટવૃત્તિત્વ/આકાશવિષયકત્વ, ઉભય આવી જવાથી, ઘટ આળાશં ન
Jain Education International
વ્યુત્પત્તિવાદ * ૧૬૪
For Private & Personal Use Only
www.jainelibrary.org