________________
વિવેચનઃ નિર્થ કર્તુત્વનિર્વાહકવ્યાપાર માનીએ, તો પ્રેરક ધાત્વર્થતાવચ્છેદક
ફળ કત્વ બને અને તદાશ્રયભૂત શુદ્ધ ધાત્વર્થ ક્રિયાનો કર્તા કર્મ બની જાય. તેમના મતે “તિવૃદ્ધિ...' સૂત્ર, ગત્યાદિ અર્થક ધાતુમાં શુદ્ધ ધાત્વર્થ - ક્રિયાના કર્તાને દ્વિતીયાનો નિયમ કરે છે. કેટલાક એમ માને છે કે બિનર્થ માત્ર વ્યાપાર છે અને ધાત્વર્થ ક્રિયાનો
સ્વકર્તુત્વનિર્વાહક સંબંધથી તેમાં અન્વય થાય છે. એટલે પ્રેરક ધાત્વર્થતાવચ્છેદક ફળનો આશ્રય, શુદ્ધ ધાત્વર્થ ક્રિયાનો કર્તા બનતો ન લેવાથી તેને કર્મ કહી શકાતું નથી. તેથી ‘તિવૃદ્ધિ.' સૂત્ર આવા કર્તાને કર્મસંજ્ઞાનું વિધાન કરે છે. જેવી મનાં પ્રાં યાતિ પ્રયોગમાં, અજાને પણ દ્વિતીયા થાય છે... આ મતે, ગત્યાદિ અર્થક ધાતુ સિવાયના સ્થળે શુદ્ધ ધાતુનો કર્તા કર્મ નહીં બને અને તેથી પાયોન સાથે પ્રયોગ અસાધુ થશે.
'याप्यते ग्राममजा' इत्यादौ च स्वनिर्वाह्यकर्तृतानिरूपकत्वसंबन्धेन व्यापारविशेषितो धात्वर्थः कर्तृत्वेऽन्वेति, तच्चाश्रयत्वसंबन्धेनाजादौ विशेषणतया भासते, तादृशव्यापारे तृतीयान्तार्थस्य चैत्रादिकर्तृत्वस्य धात्वर्थैकदेशे संयोगादिरूपफले च द्वितीयान्तार्थस्य ग्रामवृत्तित्वस्य विशेषणतया भानम् । ण्यन्तोत्तराख्यातस्यापि कर्तृत्वमेवार्थः, तत्र च तस्य वृत्तिः क्लृ तैव, तच्चोक्तस्य धात्वर्थस्य विशेष्यतया प्रथमान्तपदार्थस्य च विशेषणतया भासते ।। “વાસ્તે પ્રામમના' માં, સ્વનિર્વાહ્યકર્તુતાનિરુપકત્વ સંબંધથી વ્યાપાર વિશિષ્ટ ધાત્વર્થ, કર્તૃત્વમાં અન્વિત થશે. તે કર્તૃત્વ આશ્રયત્ન સંબંધથી અજામાં વિશેષણ બનશે. વ્યાપારમાં, તૃતીયાંતાર્થ ચૈત્રકર્તુત્વનું અને ધાત્વર્થંકદેશ સંયોગરૂપ ફળમાં દ્વિતીયાંતાર્થ ગ્રામવૃત્તિત્વનું વિશેષણ રૂપે જ્ઞાન થશે. નિન્ત ની પછી રહેલ આખ્યાતનો અર્થ કર્તુત્વ જ છે, તેમાં તેની શક્તિ કલુપ્ત જ છે. તે (કર્તુત્વ) ધાત્વર્થના વિશેષ્ય અને
પ્રથમાંત પદાર્થના વિશેષણ રૂપે જણાય છે. વિવેચનઃ નિર્થ માત્ર વ્યાપાર હોય તો કર્મણિ પ્રેરકમાં કેવો અન્વય બોધ થાય
તે જણાવે છે. ધાત્વર્થ- સંયોગજનક ક્રિયા છે સંયોગમાં દ્વિતીયાંતાર્થ ગ્રામવૃત્તિત્વનો અન્વય થશે. ગિનર્થ વ્યાપાર છે. વ્યાપારમાં તૃતીયાંતાર્થ
વ્યુત્પત્તિવાદ * ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org