SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન : તો પછી જે વ્યક્તિ જાણે છે કે બુદ્ધિનું દાન થાય જ નહીં, તે વ્યક્તિ વૃદ્ધિ યાતે એવો પ્રયોગ કરે જ નહીં, કે તેને શાબ્દબોધ થાય જ નહીં, એ પણ ઈષ્ટ જ છે. (અહીં દષ્ટાંતરૂપે બુદ્ધિની વાત કરી છે. તેનાથી જે પણ વસ્તુનું દાન અપ્રસિદ્ધ છે. તે બધી વસ્તુઓ માટે આ જ સમાધાન જાણી લેવું.) ૨૦૨. पौरवपदोत्तरद्वितीयायास्तु वृत्तिरेवार्थः, तस्याश्च दानेऽन्वयः, पौरवस्य तादृशदानाश्रयत्वमेवाप्रधानकर्मत्वम् । પૌરવ પદની ઉત્તરમાં રહેલ દ્વિતીયાનો અર્થ વૃત્તિતા જ છે જેનો અન્વય દાનમાં થશે. તાદશ દાનનું આશ્રયત્વ એ જ પૌરવનું અપ્રધાન કર્મત્વ છે. વિવેચનઃ દાનવિષયત્વ એ પ્રધાન કર્મત્વ થયું અને દાન-આશ્રયત્વ એ અપ્રધાન કર્મત થયું... દાન, પરસ્વત્વેચ્છા સ્વરૂપ છે, જે પૌરવમાં રહી હોવાથી પૌરવ પદોત્તર દ્વિતીયાનો અર્થ વૃત્તિતા થશે. ૨૦રૂ. न चैवमिच्छाविशेषरूपदानस्याश्रयत्वं कर्तृत्वमेवेति वाच्यम्, धातुजन्यप्रतिपत्तिविशेष्यीभूतदानाश्रयत्वस्यैव तत्कर्तृत्वरूपत्वात् । अत्र च दानस्य तादृशप्रतिपत्ताविच्छारूपधात्वर्थविशेषणत्वात् । શંકા : દાન એ ઈચ્છાવિશેષ છે, તો તેનું આશ્રયત્ન તો કર્તુત્વ જ થાય. કર્મ7 નહીં. સમાધાન : ધાતુથી થયેલા જ્ઞાનમાં વિશેષ્ય રૂપે રહેલા દાનનું આશ્રયત્ન જ કર્તુત્વ છે. અહીંયા તો ધાતુજન્ય જ્ઞાનમાં, દાન, ઇચ્છાના વિશેષણરૂપે જણાય છે. વિવેચન : શંકા: ૪ રૂછતિ સ્થળે ઇચ્છાનું આશ્રયત્ન જ કર્તુત્વ છે. તો દાન એ પણ ઇચ્છારૂપ હોવાથી, તેનું આશ્રયત્ન પણ કર્તુત્વ જ બને. તો પરવમાં રહેલું દાનાશ્રયત્ન કર્યત્વ શી રીતે બને ? સમાધાન : સતવાતિ વિ. સ્થળે, જ્યાં દાન, ધાતુજન્યજ્ઞાનમાં વિશેષરૂ૫ છે, ત્યાં દાનાશ્રયત્વ એ કર્તુત્વ બને. પણ રાવતે સ્થળે, દાન એ ધાત્વર્થમાં વ્યુત્પત્તિવાદ * ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy