________________
એટલે નવ્યમતે શાબ્દબોધનો વિષય અધિક છે. હવે શાબ્દબોધના કારણે તાત્પર્યજ્ઞાનનો વિષય પણ શાબ્દબોધ જેટલો જ હોય છે. દા.ત. “ઐશ્વવમાનય એમ કોઈ કહે, તો સૈન્યવથી ઉપસ્થિતિ તો મીઠું તથા ઘોડો એમ બંનેની થઈ શકે. પણ વકતા જમવા બેઠો છે, તેથી
ધવ પાછળનું તેનું તાત્પર્ય, મીઠાનું છે, એવું જ્ઞાન શ્રોતાને થાય, તો તેને એવો શાબ્દબોધ થાય કે “મીઠું લાવ” એમ કહ્યું, એટલે દરેક પદ પાછળ વકતાનું જે તાત્પર્ય જણાય તેનો જ શાબ્દબોધ થાય. એટલે જે તાત્પર્ય જ્ઞાનનો વિષય બને, તે જ શાબ્દબોધનો વિષય બને. હવે તાત્પર્યજ્ઞાન, શાબ્દબોધનું કારણ છે, એટલે નવ્યમતે તાત્પર્યજ્ઞાનનો વિષય વધુ હોવાથી, શાબ્દબોધની કારણતામાં ગૌરવ થશે. વળી તાત્પર્યજ્ઞાન, ઉપર કહ્યા મુજબ સમાન વિષયક અનુમિતિમાં પ્રતિબંધક પણ બને છે. એટલે નવ્યમતે, તાત્પર્યજ્ઞાનનો વિષય અધિક હોવાથી, પ્રતિબંધકતામાં પણ ગૌરવ થશે.
૨૨.
ભાવાર્થ :
अथ फलस्य द्वितीयार्थत्वे 'भूमिं गच्छति न महीरुहम्' इत्यादौ महीरुहवृत्तिसंयोगादेर्जनकतासंबन्धावच्छिन्नाभाव एव नबर्थो वाच्यः स च वृत्त्यनियामकसंबन्धस्याभावप्रतियोगितानवच्छेदकतया अप्रसिद्धः । नव्यमते तु द्वितीयार्थस्याधेयत्वस्य फलनिष्ठोऽभाव एव तथेति नानुपपत्तिः। न च भूमिकर्मकगमनकादौ महीरुहकर्मक गमनकर्तृत्वाद्यभावः प्रतीयते इति वाच्यम्, कर्तृवाचकपदासमभिव्याहारस्थले तदसंभवात् ! પ્રાચીન મતે દ્વિતીયાર્થ ફળ છે. એટલે “પૂર્ષિ નચ્છતિ ન મદી' એ સ્થળે નન્નો અર્થ વૃક્ષવૃત્તિ યોગનો જનકતા સંબંધાવચ્છિન્ન-અભાવ થશે અને નૃત્યનિયામક સંબંધ અભાવીય પ્રતિયોગિતા નો અવચ્છેદક ન બનતો હોવાથી તે અભાવ અપ્રસિદ્ધ છે.' નવ્યમતે તો દ્વિતીયાર્થ આયત્વ છે. એટલે પ્રકૃતિ સ્થળે નમ્ નો અર્થ આધેયત્વનો આશ્રયતા સંબંધાવચ્છિન્ન ફળનિષ્ઠ અભાવ થવાથી કોઈ અનુપપત્તિ નથી. અને પ્રકૃતિ સ્થળે, તેનો અર્થ ભૂમિકર્મકગમનકર્તામાં રહેલ મહીહકર્મકગમનકર્તુત્વાભાવ કરશું.
પ્રાચીન
વ્યુત્પત્તિવાદ ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org