SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) (૩) ૧૧૭. વિષયિતાત્વ વિશેષમાં પણ અભાવ માની શકાશે નહીં કારણ કે તો ‘આજાશં પતિ ચૈત્ર:' વાક્યજનિત બોધ પણ ‘માાં ન પતિ ચૈત્ર:' વાક્યજનિત બોધનો પ્રતિબંધ નહીં કરે. (નં. ૧૯૧માં કહ્યા મુજબ) 'घट आकाशं न पश्यति' इत्यादौ नितरामेवाऽगतिः । ‘ઘટ: આાશં ન પત્તિ' ની તો કોઈ જ ગતિ નથી. વિવેચન : કોઈ પણ રીતે ચૈત્ર: આાશં ન પત્તિ સ્થળે બોધ માની લો, તો પણ ઘટ: માશં ન પતિ સ્થળે તો બોધ શક્ય જ નહીં બને. કારણ કે નૈન્ દ્વારા, આકાશનિરુપિતત્વાભાવ (યત્કિંચિત્ ઘટજ્ઞાનીય) વિષયિતામાં પ્રતીત થઈ જાય તો પણ તાદવિષયિતા શાલિ પ્રત્યક્ષનો આશ્રય ઘટ કદી બનતો ન હોવાથી સંપૂર્ણ અન્વયબોધ થઈ જ નહીં શકે. ૧૨૮. ચૈત્રીયચાક્ષુષનિષ્ઠવિષયિતાત્વાવચ્છિન્નની ઉપસ્થિતિ જ ન થતી હોવાથી તેમાં પણ અભાવનો બોધ ન થઈ શકે. (નં. ૧૯૩માં કહ્યા મુજબ) આ આપત્તિઓ ઊભી જ રહે છે. यत्तु नञर्थस्य द्विधा भानोपगमेनाऽऽकाशादिनिरुपितत्वाभाववल्लौकिकविषयिताशालिचाक्षुषाश्रयत्वाभाववान् घट इत्याकारकस्तत्रान्वयबोध રૂતિ, કેટલાક એમ કહે છે કે નન્ ના અર્થ અભાવનું બે વાર જ્ઞાન માનીશું. એટલે આકાશનિરુપિતત્વાભાવવદ્ લૌકિકવિયિતાશાલિચાક્ષુષાશ્રયત્વાભાવવાન્ ઘટઃ એવો અન્વય બોધ થશે. વિવેચન : ઘટ મજાનું ન પશ્યતિ સ્થળે, નગ્ અર્થ અભાવનું બે વાર જ્ઞાન માનવું. (૧) આકાશ-નિરુપિતત્વનો લૌકિક વિયિતામાં અભાવ અને (૨) ચાક્ષુષાશ્રયત્વનો ઘટમાં અભાવ. એ રીતે તે વાક્યનો અન્વયબોધ થશે. આવો કેટલાકનો મત છે. Jain Education International વ્યુત્પત્તિવાદ * ૧૫૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy