________________
अथैवं यद्वस्तुविषयकं दानमप्रसिद्धं तद्वस्तुरूपकर्मसमभिव्याहृतधातुઇતિવશ્વસ: જા ગતિઃ ? તિ શ્વેત્ ? યા તિ: ‘મનં વિદક્ષતે’ इत्यादिकस्य भ्रान्तपुरुषीयगगनादिविषयकदर्शनेच्छाबोधकवाक्यस्य । गगनविषयकत्वप्रकारकदर्शनेच्छाबोधस्तत्रेति चेत् ? इहापि गोविषयिताप्रकारतानिरूपितस्वत्वेच्छानिष्ठविषयताशालीच्छाबोधः, तद्वाक्यस्य विशेषादर्शिमात्रविषयता च समा । विवेचनीयं चेदमग्रे | પૂર્વપક્ષ ઃ તો પછી જે વસ્તુવિષયક દાન અપ્રસિદ્ધ છે. તે વસ્તુરૂપ કર્મથી સમભિવ્યાહત ધાતુ ઘટિત વાક્યની શું ગતિ થશે ? ૧
ઉત્તરપક્ષ ઃ ભ્રાન્તપુરુષની ગગનવિષયકદર્શનેચ્છાબોધક ‘Tનું વિક્ષસ્તે' વાક્યની જે ગતિ થશે તે. ૨
પૂર્વપક્ષ ત્યાં ગગનવિષયકત્વપ્રકારકદર્શનેચ્છાનો બોધ થાય છે. ૩
00
ઉત્તરપક્ષ ઃ તો અહીં પણ ગોવિષયિતા પ્રકારતા નિરુપિતસ્વત્વેચ્છાનિઋવિષયતા શાલિ ઇચ્છાનો બોધ થશે. ૪
૨૦૧.
વિવેચન :
(૧)
(૨)
વિશેષને નહીં જાણનાર વ્યક્તિ જ એ વાક્ય બોલે, એ તો બંનેમાં સમાન છે.
આગળ આનું વિવેચન થશે.
યાદ્ ધાત્વર્થ, દાનેચ્છા કર્યો. દાન પણ ઇચ્છા રૂપ છે, તેથી દાનના વિષય ને પ્રધાનકર્મ બતાવ્યું. પ્રધાન કર્મોત્તર દ્વિતીયાનો અર્થ વિષયિતા કર્યો, જેનો અન્વય દાનમાં થશે.
પણ હવે કોઈ બુદ્ધિની યાચના કરે. તો શબ્દપ્રયોગ થશે, બુદ્ધિ યાતે. પણ બુદ્ધિનું દાન તો કરી શકાતું જ ન હોવાથી, બુદ્ધિવિષયકદાન તો અપ્રસિદ્ધ છે, અને એટલે બુદ્ધિ પદોત્તર દ્વિતીયાર્થ વિષયિતાનો દાનમાં અન્વય થઈ શકશે નહીં અને તો શાબ્દબોધ ન થવાની આપત્તિ આવશે.
તેનો ઉત્તર આપે છે કે, વાસ્તવમાં આકાશનું ચાક્ષુષ પ્રત્યક્ષ થતું નથી. છતાં કોઈ ભ્રાન્ત પુરુષને આકાશને જોવાની ઇચ્છા થાય, તો તેના માટે નં વિદક્ષતે એવો પ્રયોગ થશે. ત્યાં ધાત્વર્થ છે ચાક્ષુષેચ્છા અને દ્વિતીયાર્થ વિષયિતા છે. હવે ગગનવિષયક ચાક્ષુષ તો અપ્રસિદ્ધ હોવાથી, ગગનનિરુપિત વિષયિતાનો અન્વય ચાક્ષુષમાં થઈ શકશે નહીં, અને
વ્યુત્પત્તિવાદ * ૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org