________________
'शिष्य उच्यते धर्मम्' इत्यादिस्थले च लकारादिना तत्कर्मत्वाभिधानानुपपत्तेश्च ।
૧૧.
વળી, ઉક્ત સ્થળે ધાત્વર્થમાં સાક્ષાત્ વિશેષણ જ્ઞાન રૂપ ફળના આશ્રય હોવાથી ગુરુ વિ. પ્રધાન કર્મ બનશે. અને તો, પુછ્યતે ગુરુર્ધર્મમ્, શિષ્ય મુખ્યતે ધર્મમ્ સ્થળોમાં, ‘અપ્રધાને વુહાડીનામ્’ નો વિરોધ થવાથી આખ્યાત વડે ગુરુ વિ. ના પ્રધાન કર્મત્વનું અભિધાન નહીં થઈ શકે.
વિવેચન : પ્રધાને વુદ્દારીનામ્ સૂત્રથી કર્મણિમાં, આખ્યાત, ગૌણ કર્મત્વને બતાવે છે, પ્રધાન કર્મત્વને નહીં.
જો
प्रच्छ् અને વ્ર ધાતુનો ઉપરોક્ત અર્થ કરો તો જિજ્ઞાસાબોધકવ્યાપાર અને જ્ઞાનાનુકૂળવ્યાપાર, બંનેમાં જ્ઞાન, ધાત્વર્થ વ્યાપારનું સાક્ષાત્ વિશેષણ છે, અને તેથી તેના આશ્રય ગુરુ અને શિષ્ય, પ્રધાન કર્મ બનશે, કારણ કે જે સાક્ષાત્ ધાત્વર્થતાવચ્છેદક ફળાશ્રય હોય, તે પ્રધાન કર્મ બને.
હવે કર્મણિમાં ઉપરોક્ત સૂત્રથી આખ્યાત દ્વારા, ગુરુ કે શિષ્યમાં રહેલ પ્રધાન કર્મત્વ નહીં જણાવાય અને તો કર્મણિમાં ગુરુ કે શિષ્યને પ્રથમા નહીં થાય - જ્યારે પ્રયોગ તો પૃજ્યંતે ગુરુર્ધર્મમ્, શિષ્ય ઉજ્યતે ધર્મમ્ એવો પ્રથમાંત જ થાય છે. તાત્પર્ય એ છે કે વૃશ્ચંતે ગુરુર્ધર્મમ્ વિ. પ્રયોગથી ગુરુ વિ.માં ગૌણકર્મત્વ સ્પષ્ટ છે. પણ પ્રશ્ વિ. ધાતુનો ઉક્ત અર્થ કરવા જતાં ગુરુ વિ.માં પ્રધાનકર્મત્વ આવે છે. જે અનુચિત છે, તેથી ઉક્ત અર્થ પણ અનુચિત છે.
"
परंतु जिज्ञासाज्ञानोद्देश्यक प्रवृत्त्यधीनशब्दः पृच्छतेरर्थ:, ज्ञाने गुरुवृत्तित्वस्यान्वयः शब्दे च धर्मविषयकत्वस्यान्वयः शब्दस्य च विषयता व्यापारानुबन्धिनी, ज्ञानस्य परम्परया शब्दरूपधात्वर्थविशेषणत्वात् तदाश्रयीभूतगुरोगणकर्मता, धर्मस्य च धात्वर्थविषयतया प्रधानकर्मता । ब्रुञश्च ज्ञानोद्देश्यकप्रवृत्त्यधीनशब्दोऽर्थः ज्ञाने शिष्यवृत्तित्वस्य शब्दे च धर्मविषयकत्वस्यान्वयः ।
1
પરંતુ પ્રર્ ધાત્વર્થ જિજ્ઞાસાજ્ઞાનોદ્દેશ્યક પ્રવૃત્યધીન શબ્દ છે. જ્ઞાનમાં ગુરુવૃત્તિત્વનો અન્વય થશે, શબ્દમાં ધર્મવિષયકત્વનો અન્વય થશે. શબ્દની વિષયતા વ્યાપારાનુબંધી છે.
વ્યુત્પત્તિવાદ * ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org