________________
અન્વય, ચૈત્રનિષ્ઠક્રિયામાં થઈ જાય અને શાબ્દબોધ થાય. તે રીતે, મ7ો મ7 નચ્છતિ સ્થળે , દ્વિતીયાર્થે કદેશ ભેદ તરીકે, મલ્લત્વાવચ્છિન્નભેદ જ લેવો પડશે, જેથી પ્રકૃત્યર્થ મલ્લનો, મલ્લત્નાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી તેમાં અન્વય થઈ શકે. પણ તો પછી, મલ્લત્વાવચ્છિન્નભિન્ન સમતત્વનો અન્વય ધાત્વર્થ ક્રિયામાં નહીં થઈ શકે, કારણકે ક્રિયા મલ્લત્વાવચ્છિન્નમાં જ સમવેત છે. એટલે ત્યાં પણ શાબ્દબોધ નહીં થાય. જો પ્રકૃત્યર્થ (મલ્લ વ) નો, પ્રતિયોગિતાકત્વ સંબંધથી જ ભેદમાં અન્વય કરવાનો હોય, તો ભેદ તરીકે યત્કિંચિત મલ્લ (વ) ભેદ લઈ શકાય. અને તો તાદશ મલ્લ (4) ભિન્નસમવેતત્વનો અન્વય ધાત્વર્થ ક્રિયામાં થઈ શકે, કારણકે ક્રિયા મલ્લ વ થી ભિન્ન એવા મલ્લ () માં સમાવેત છે. અને તો શાબ્દબોધ થઈ શકશે.
૧૩. तत्तद्व्यक्तित्त्वानुपस्थितावपि शाब्दबोधोदयेन तत्तद्व्यक्तित्वावच्छिन्न
प्रतियोगितासंबन्धेनान्वयोपगमासंभवात्, उक्तयुक्या संबन्धघटकोपस्थितेरपि शाब्दबोधेऽपेक्षितत्वात्, તદ્ તદ્ વ્યક્તિત્વની ઉપસ્થિતિ વિના પણ શાબ્દબોધ થાય છે. અને પૂર્વે કહેલ (પ્રથમ કારકમાં) યુક્તિથી, શાબ્દબોધમાં સંબંધના ઘટકોની ઉપસ્થિતિ પણ જરૂરી છે, એટલે પ્રકૃત્યર્થનો તદ્દવ્યક્તિત્વાવચ્છિન્ન
પ્રતિયોગિતાકત્વ સંબંધથી ભેદમાં અન્વય થઈ શકતો નથી. વિવેચનઃ માત્ર પ્રતિયોગિતાકત્વ સંબંધથી પ્રકૃત્યર્થનો ભેદમાં અન્વય કરીએ, તો
હિતાવચ્છિન્નભેદ લઈને વૃં છત સ્થળે શાબ્દબોધ થઈ શકવાથી તેવા પ્રયોગની આપત્તિ આવે છે. પ્રકૃત્યર્થતા વચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી અન્વય કરો તો ચૈત્ર દ્રવ્યું છતિ માં શાબ્દબોધ ન થવાની આપત્તિ આવે છે. એટલે વચલો રસ્તો કાઢે છે. તદુવ્યક્તિત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી અન્વય કરવો. વૈa: ઊંત સ્થળે સ્વનો તદ્દવ્યક્તિત્વ = સ્વત્વ = ચૈત્રત્વથી અવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી ભેદમાં અન્વય થશે. તેથી
વ્યુત્પત્તિવાદ * ૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org