________________
પ્રા ની લક્ષણા ઘણજ પ્રત્યક્ષમાં કરવાથી અને દ્વિતીયાર્થ વિષયિત્વ કરવાથી આમોદવિષયક પ્રાણજ પ્રત્યક્ષ એવો અન્વય થઈ શકશે. અને કોઈ આપત્તિ નહીં રહે. એ સમાધાન છે.
૨૭8.
वस्तुतस्तु “पुष्पं जिघ्रति' इत्यादौ समवायसंबन्धावच्छिन्नाधेयत्वसंसर्गावच्छिन्नप्रकारतैव द्वितीयार्थः, तस्याश्च गन्धनिरूपितलौकिक विषयिताशालिप्रत्यक्षात्मक धात्वर्थं क देशे विषयितायां निरूपितत्वसंबन्धेनान्वयः, ખરેખર તો, “TM નિત્ત' સ્થળે, સમાવાયસંબંધાવચ્છિન્ન આધેય–સંસર્ગાવચ્છિન્નપ્રકારતા જ દ્વિતીયાર્થ છે. તેનો, ગધૂનિસપિત લૌકિક વિષયિતાશાલિપ્રત્યક્ષ રૂપ ધાત્વર્થના એક દેશ વિષયિતામાં
નિરૂપિતત્વ સંબંધથી અન્વય કરવો. વિવેચનઃ પ્રા ધાતુ સ્થળે દ્વિતીયાર્થ લૌકિકવિષયતા કરે તો પુર્વ નિતિ પ્રયોગની
અનુપપત્તિ થાય છે. વિષયતા સામાન્ય કરે, ‘ના નિપ્રતિ’ પ્રયોગની આપત્તિ આવે છે. એટલે પ્રા ધાત્વર્થ ગંધ લૌકિકપ્રત્યક્ષ કરીને, દ્વિતીયાર્થ આધેયતા કર્યો. હવે કોઈ વ્યક્તિને સુગંધનું પ્રત્યક્ષ થાય, પણ પુષ્યની સુગંધ છે તે ખબર ન પડે, છતાં પણ તેને પુષ્પવૃત્તિ ગંધનું પ્રત્યક્ષ હોવાથી પુષ્પ નિગ્રામ પ્રયોગની આપત્તિ આવે, જેવો પ્રયોગ તે કરતો નથી. વળી કોઈ વ્યક્તિને આકાશમાં ગંધ આવે છે, તેવો ભ્રમ થાય, તો ‘નાશ નિદ્રાન' એવો પ્રયોગ કરે છે. પણ આકાશમાં ગંધ ન હોવાથી, આકાશવૃત્તિતાનો ધાત્વર્થંકદેશ ગંધમાં અન્વય ન થઈ શકવાથી તે પ્રયોગ અપ્રામાણિક ઠરે છે. આ આપત્તિના વારણ માટે, ગ્રંથકાર, દ્વિતીયાર્થ પ્રકારતા કરે છે. ધ્રા ધાત્વર્થ ગંધનિરૂપિતલૌકિકવિયિતાશાલિપ્રત્યક્ષ કરવો. અને દ્વિતીયાર્થ પ્રકારતા છે.
જ્યારે, ગંધનું પ્રત્યક્ષ કરનારને પુષ્યવૃત્તિ : એવું જ્ઞાન થાય, ત્યારે તે જ્ઞાનની પ્રકારતા પુષ્પમાં આવશે, અને વિશેષતા ગંધમાં આવશે. (વૃત્તિતા સંબંધેન પુષ્પવિશિષ્ટગંધ એવું જ્ઞાન છે.) અને તે પ્રકારતા, વૃત્તિતા સંબંધથી અવચ્છિન્ન થશે. સંબંધ ઘટક વૃત્તિતા પણ
વ્યુત્પત્તિવાદ # ૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org