________________
જ્ઞાન થશે. બગથે વ્યાપાર તો જન્યતા સંબંધથી ધાત્વર્થ-ક્રિયાજ્ઞાનાદિમાં
વિશેષણ બનશે, એ પૂર્વવત્ જાણવું. વિવેચનઃ ધાતુની શક્તિ ફળવિશિષ્ટવ્યાપારમાં હોય તો પ્રમો યાતે સ્થળે
અન્વયબોધ પૂર્વે બતાવ્યો. હવે ધાતુની શક્તિ ફળ અને વ્યાપારમાં જુદી જુદી હોય તો શી રીતે અન્વયબોધ થાય? તે બતાવે છે. ધાત્વર્થ વ્યાપાર અને ફળ છે. વ્યાપારનો અન્વય ફળમાં, ફળનો આખ્યાતાર્થ આશ્રયતામાં અન્વય થશે. fીન વ્યાપારનો અન્વય જન્યતા (સ્વનિર્વાહ્યકર્તુતા નિરુપકત્વ) સંબંધથી ધાત્વર્થ ક્રિયાદિમાં થશે. એટલે પ્રાનો યાતેમાં વ્યાપારવિશિષ્ટગમનક્રિયાજન્ય સંયોગ-આશ્રય ગ્રામ એવો અર્થ થશે. અર્થો વધ્યો માં, વ્યાપારવિશિષ્ટજ્ઞાનવિષયતાશ્રય અર્થ એવો અન્વય બોધ થશે.
૨૪ર. 'अजां ग्रामो याप्यते' इत्यादिकस्तु न प्रयोगः - द्वितीयया कर्मत्वबोधने
धात्वर्थव्यापारविशेष्यतया ण्यर्थबोधसामग्याः प्रयोजकत्वात्, यगादिसमभिव्याहारस्थले च धात्वर्थविशेषणतयैव ण्यर्थस्य बोधात् । દ્વિતીયાથી કર્મત્વના જ્ઞાન માટે ધાત્વર્થવ્યાપારના વિશેષ્યરૂપે બિનર્થ નું જ્ઞાન થવાની સામગ્રી પ્રયોજક છે અને ય સમભિવ્યાહાર (કર્મણિ) સ્થળે, fણ નર્થનું જ્ઞાન, ધાત્વર્થના વિશેષણરૂપે થાય છે એટલે, ‘ગાં
પ્રાનો યાર્થ' એવો પ્રયોગ થતો નથી. વિવેચનઃ જો ધાત્વર્થ ફળવિશિષ્ટવ્યાપાર હોય તો, ગમનાદિકર્તાની કર્મરૂપ વિવક્ષા
હોય તો આગાતાર્થ તે કર્તામાં રહેલ કત્વ જ છે અને તેથી મન પ્રાનો યાતે પ્રયોગ થઈ શકતો નથી. એ ઉપર (નં. ૧૪૧)માં કહ્યું. હવે જો ધાતુની શક્તિ ફળ અને વ્યાપારમાં જુદી જુદી હોય તો, તાદશસ્થળે પણ આખ્યાતાર્થ તો આશ્રયતા જ છે. (જુઓ નં. ૧૩૨). તેથી આશ્રયતાનો અન્વય તો ગ્રામમાં થઈ શકતો હોવાથી એનાં પ્રમો થાપ્યતે પ્રયોગ કેમ ન થઈ શકે ? તે કહે છે. બનાં પ્રાસં યાતિ પ્રયોગમાં પ્રેરકધાત્વર્થ, શુદ્ધ ધાત્વર્થ ક્રિયા વિશિષ્ટ બિનર્થ વ્યાપાર છે. એટલે ધાત્વર્થ વિશેષણ છે. નિર્થ વિશેષ્ય છે.
વ્યુત્પત્તિવાદ * ૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org