________________
થઈ શકે છે. તેવી કોઈ શંકા કરે, તો તેનો જવાબ આપે છે કે, જો » : સૂત્રથી, જયાં ગમનાદિકર્તાની કર્મ રૂપે વિવક્ષા થઈ હોય, ત્યાં તેનું જ આખ્યાતાર્થના વિશેષ્યરૂપે જ્ઞાન થઈ શકે છે. (સૂત્રનો અર્થ છે ગગન્તમાં કર્મભૂત થયેલા કર્તાનું જ વિશેષણ આખ્યાતાર્થ બને...) એટલે અજાનો સમભિવ્યાહાર ન હોય ત્યારે પ્રામો વાપ્યતે પ્રયોગ થઈ શકતો હોવા છતાં, અજાનો સમભિવ્યાહાર હોય, ત્યારે આખ્યાતાર્થ ભાવના ન થતાં, અજાદિમાં રહેલ કર્તુત્વ રૂપ કર્મત્વ જ છે અને તેથી અજા જ તેનું વિશેષ્ય બને અજાને જ પ્રથમા થાય. માટે એના પ્રાાં વાથતે પ્રયોગ જ થાય, મનાં ગ્રામો થાપ્યતે નહીં. એ જ રીતે શિષ્યઃ સમર્થ વોંધ્યતે જ થાય. શિષ્યર્થો વધ્યતે નહીં. અલબત્ત, જો અજા કે શિષ્યરૂપ મૂળ ધાતુના કર્તાની, પ્રેરક ધાતુના કર્મરૂપે વિવક્ષા (ઉલ્લેખ) જ ન હોય તો પ્રેરક-ભાવે પ્રયોગમાં, શુદ્ધ ધાત્વર્થના કર્મને પણ આખ્યાત જણાવે અને ગ્રામ તેનું વિશેષ્ય બની શકે એટલે ગ્રામને પ્રથમા થઈને ગ્રામો ત્યારે પ્રયોગ થાય. તે જ રીતે ૩થે વધ્યતે પણ થાય. પ્રાનો યા માં પ્રેરક ધાત્વર્થ વ્યાપાર વિશિષ્ટ ક્રિયા (કર્મણિ હોવાથી વિશેષ્યવિશેષણભાવનો વ્યત્યાસ) અને આખ્યાતાર્થ સંયોગ થશે. ક્રિયાનો જન્યતા સંબંધથી સંયોગમાં, સંયોગનો આશ્રયતા સંબંધથી ગ્રામમાં અન્વય થશે. સંયોગાશ્રયત્વ એ જ ફળાશયત્વ રૂપ મુખ્ય કર્મત્વ છે. અર્થો વિષ્ય માં પ્રેરક ધાત્વર્થ વ્યાપારવિશિષ્ટજ્ઞાન અને આખ્યાતાર્થ વિષયતા થશે. જેનો અન્વય અર્થમાં થશે. અહીં વિષયત્વ એ ગૌણ કર્મત્વ છે.
૧૪૧.
फलव्यापारयोः पृथग् धात्वर्थतामते आश्रयत्वमेवाख्यातार्थः, धात्वर्थव्यापारविशेष्यतया तादृशाश्रयत्वविशेषणतया च धात्वर्थफलस्य भानम् । ण्यर्थव्यापारस्य जन्यतासंबन्धेनैव धात्वर्थक्रियाज्ञानादिविशेषणत्वं पूर्ववदेव । ફળ અને વ્યાપારમાં ધાતુની જુદી જુદી શક્તિ માનવાના મતે તો, (પ્રામો વાણ વિ. સ્થળે) આખ્યાતાર્થ આશ્રયતા જ છે. ધાત્વર્થ વ્યાપારના વિશેષરૂપે અને આખ્યાતાર્થ આશ્રયતાના વિશેષણરૂપે ધાત્વર્થ-ફળનું
વ્યુત્પત્તિવાદ = ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org