________________
એ આપત્તિના વારણ માટે એવું માનવું જરૂરી છે કે, પરઐપદસમભિવ્યાહત ધાતુનો જે અર્થ થતો હોય, તેવા અર્થનું કર્તુત્વ આખ્યાત જણાવે તો જ “ર્તરિ શમ્' લાગે. પરસૈપદ- છતિ સ્થળે ધાત્વર્થ સંયોગજનક સ્પન્દ છે. આખ્યાતથી તેના આશ્રયત્ન રૂપ કતૃત્વ જણાવાતું હોવાથી ર્તરિ શ૬ લાગે.
સ્થળે, આખ્યાતથી જે આશ્રયત્ન રૂપે કર્તુત્વ જણાય છે, તે સંયોગજનક સ્પન્દનું નથી, પણ સ્પન્દજન્યસંયોગનું છે, જે પરસ્મપદયુક્ત ધાતુનો અર્થ નથી. એટલે અહીં ‘ર્તરિ શમ્' ન લાગે. આ નિયમ બનાવવાથી, એના યાતે સ્થળે પણ, આખ્યાત તો, વ્યાપાર વિશિષ્ટ ક્રિયાના કર્તુત્વને જણાવે છે જ્યારે પરમૈપદયુક્ત ધાતુ (યાપતિ)નો અર્થ તો ક્રિયાવિશિષ્ટ વ્યાપાર છે, એટલે મના ચાણમાં,
ર્તરિ શY' નહીં લાગે; યે જ લાગશે.
૨૪૦.
'ग्रामो याप्यते' 'अर्थो बोध्यते' इत्यादौ भावनाविशेष्यतया ग्रामादेर्भानेपि गमनादिकर्तुः कर्मत्वविवक्षायां तस्यैवाख्यातार्थविशेष्यतया बोधो व्युत्पन्नः - “ષ્યન્ત વર્તુશ કર્ના:” રૂત્યનુશાસના, તો ‘નાં પ્રામો વાધ્યતે” “શિષ્યમથે વાંધ્યતે' ત્યવિયો પ્રયTI “પ્રામો વાતે 'अर्थो बोध्यते' इत्यादौ फलं विषयत्वादिरूपं च मुख्यभाक्तसाधारणं कर्मत्वमेवाख्यातार्थः। પ્રમો વાર્થ વિ. માં ભાવના (ભાવ પ્રયોગના આખ્યાતાર્થ)ના વિશેષ્યરૂપે ગ્રામાદિનું ભાન થાય છે. પણ જ્યારે ગમનાદિ કર્તાની કર્મ રૂપે વિવક્ષા હોય, ત્યારે તેનો જ આખ્યાતાર્થના વિશેષ્યરૂપે બોધ થાય છે. કારણ કે “ષ્યન્ત વર્તુશ્ર કર્મ:' એવું સૂત્ર છે. એટલે જ સગાં ગ્રામો યથતે કે શિષ્યમથે વાંધ્યતે એવા પ્રયોગ થતા નથી. પ્રમો યાતે, ૩૫ર્થો વધ્યતે માં ફળ અને વિષયવાદિ રૂપ મુખ્યગૌણસાધારણ એવું કર્મત જ
આખ્યાતાર્થ છે. વિવેચનઃ તેમના પ્રાસં યા ન ભાવપ્રયોગ, પ્રાપો યાતે થાય છે, તેમાં આખ્યાતાર્થ
ભાવના છે અને તેના વિશેષ્યરૂપે પ્રામાદિનું જ્ઞાન થાય છે. તો પછી ૩નાં પ્રાનો યાથતે વાક્યમાં પણ તેવું જ્ઞાન થઈ શકે, અજા પદોત્તર દ્વિતીયાર્થનો અર્થ વૃત્તિતા કરીને તેનો અન્વય ધાત્વર્થંકદેશ સંયોગમાં
વ્યુત્પત્તિવાદ # ૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org