________________
ની કર્મણિ પ્રયોગમાં, તે આખ્યાત, કર્મત્વને જણાવે છે. અહીં કર્મત્વમાં તે ની શક્તિ આખ્યાતત્વેન નથી, પણ આત્મપદવેન છે. કારણ કે અહીં પરસ્મપદ આખ્યાત થઈ શકતું નથી. તે રીતે વાસ્થત એવા કર્મણિ પ્રેરક પ્રયોગમાં તે આખ્યાત વાસ્તવમાં તો કર્મત્વને જ જણાવે છે એટલે જ કર્મણિ પ્રયોગ કહેવાય છે.) પણ અહીં કર્મત્વ, શુદ્ધ ધાત્વર્થના કર્તૃત્વ સ્વરૂપ છે. એટલે તે આખ્યાતથી કર્તુત્વરૂપ કર્મત્વ જ જણાય છે. અને તેમાં તે આખ્યાતની શક્તિ આત્મપદવેન જ છે. ત્રત્વેન નહીં. કારણકે અહીં પણ પરસ્મપદ આખ્યાત થઈ શકતું નથી. એટલે અહીં ર્તરિ | ન લાગે અને ય લાગે. તે બરાબર છે.
१३९ वस्तुतः - फलव्यापारयोः पृथग् धात्वर्थतामते 'गच्छति' इत्यादाविव
'गम्यते' इत्यादावपि लकारेणाश्रयत्वरूपकर्तृत्वाभिधाने यगनुपपन्न इति परस्मैपदसमभिव्याहृतधातुना यादृशविशिष्टोर्थः प्रत्याय्यते तादृशविशिष्टान्वितकर्तृत्वाभिधानमेव शब्विषयः एवं च प्रकृतेऽपि नानुपपत्तिरिति ध्येयम् । ખરેખર તો, ફળ અને વ્યાપારમાં ધાતુની જુદી શક્તિ માનવાના મતે,
છત ની જેમ હૃત્તેિ' માં પણ કારથી આશ્રયત્ન રૂપ કર્તુત્વનું જ અભિધાન થતું હોવાથી લાગી ન શકે. એટલે પરસ્મપદસમભિવ્યાહત ધાતુથી જેવો અર્થ જણાય તેવા અર્થથી અન્વિત કર્તુત્વને જણાવાતું હોય ત્યાં જ ‘ર્તરિ શમ્' લાગે, એમ કહેવું
જોઈએ. તેથી અહીં ના યાતે સ્થળે પણ કોઈ આપત્તિ નહીં આવે. વિવેચનઃ ધાતુની શક્તિ ફળ-વ્યાપારમાં જુદી માનીએ, તો અચ્છતિ સ્થળે, ફળ
સંયોગનો જ વ્યાપાર સ્પન્દમાં જનકતા સંબંધથી અન્વય થાય છે અને આખ્યાતાર્થ આશ્રયતામાં વ્યાપારનો અન્વય થાય છે. કર્મણિ “મ્યતે' માં, વ્યાપારનો જન્યતા સંબંધથી ફળ સંયોગમાં અન્વય થઈને સંયોગનો આખ્યાતાર્થ આશ્રયતામાં અન્વય થાય છે. અને તેનો ગ્રામાદિમાં અન્વય થાય છે. એટલે બંને સ્થળે આખ્યાતાર્થ આશ્રયત્ન રૂપ કર્તુત્વ જ છે. અને તે કર્મણિ સ્થળે પણ, “ઋરિ શq' જ લાગે. યે નહીં લાગે.
વ્યુત્પત્તિવાદ # ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org