________________
(ધાત્વર્થ) ક્રિયા વિશિષ્ટ (fણનઈ) વ્યાપાર છે. જયારે આખ્યાત તો
વ્યાપાર વિશિષ્ટ ક્રિયાના કર્તુત્વને જણાવે છે. જે સમુદાયાર્થ થી ભિન્ન છે. એટલે અહીં ‘ર્તરિ શ' ન લાગે એમ કહેવાનો આશય
રૂ૭. कर्माख्यातस्थले विशेष्यविशेषणभाववैपरीत्येन व्यापारविशेषितक्रियाया
अपि ण्यन्तधात्वर्थत्वात् । પૂર્વપક્ષ: કર્યાખ્યાત સ્થળે વિશેષ્યવિશેષણભાવ બદલાઈ જવાથી વ્યાપારવિશિષ્ટ
ક્રિયા પણ ગિનન્ત ધાત્વર્થ છે. વિવેચન : જીતિ સ્થળે ધાત્વર્થ સંયોગજનકસ્પદ હોવા છતાં કર્મણિ માં તે,
સ્પન્દજન્યસંયોગ થાય છે. એટલે, કર્મણિમાં વિશેષ્યવિશેષણ ભાવ બદલાઈ જાય છે. તેમ નિત્ત ધાત્વર્થ ક્રિયાવિશિષ્ટ વ્યાપાર હોવા છતાં, કર્મણિમાં વ્યાપારવિશિષ્ટક્રિયા થશે અને આખ્યાત તાદશ ધાત્વર્થના કર્તુત્વને જણાવતું હોવાથી ‘ર્તરિ શ૬' થશે જ અને તો કર્મણિનો ય પ્રત્યય નહીં લાગે. એ પૂર્વપક્ષનો આશય છે.
૧૨૮.
मैवम् - लकारसामान्यवृत्त्या यत्र कर्तृत्वं प्रतीयते तत्रैव "कर्तरि शप्" इत्यस्य शब्विधायकता, अत्र (च) कर्मत्वसमशीले कर्तृत्वे आत्मनेपदत्वेन शक्तिः ।
જ્યાં લકારસામાન્યવૃતિથી કર્તુત્વ જણાય ત્યાં જ ‘ર્તરિ શમ્' થી શમ્ નું વિધાન છે. અહીં, કર્મત્વ જેવા કર્તૃત્વમાં તો આત્મપદવેન શક્તિ
છે.
વિવેચન : આખ્યાતની શક્તિ કત્વમાં ત્રત્વેન (, એ પાણિની વ્યાકરણમાં તિ
વિ. આખ્યાતની સામાન્ય સંજ્ઞા છે) હોય (અર્થાત્ શકતતાવચ્છેદક તત્વ હોય) તો જ શમ્ લાગે. નયતિ અને તે એ બંને સ્થળે, આખ્યાત કૃતિમત્ત્વ રૂપ કર્તુત્વને જણાવે છે. અહીં તિ અને તે એ બંનેની કતૃત્વમાં શક્તિ છે, તે પરસ્મપરત્વેન કે આત્મને પદવેન નથી, પણ આખ્યાતત્વેન - નેવેન છે. એટલે ત્યાં કર્તરિ | લાગે છે.
વ્યુત્પત્તિવાદ # ૧૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org