________________
૧૧.
અથવા ધાત્વર્થ સંયોગ જનક વ્યાપાર, આખ્યાતાર્થ સંયોગ, ધાત્વર્થ વ્યાપારનો જન્મતા સંબંધથી આખ્યાતાર્થ સંયોગમાં, આખ્યાતાર્થ સંયોગનો આશ્રયતા સંબંધથી પ્રથમાંત પદાર્થ ગ્રામમાં અન્વય થાય છે. એટલે કે કર્મણિમાં આખ્યાત, ફલાશ્રયત્વ રૂપ કર્મત્વ જણાવે છે. કર્તૃત્વ નહીં.
अथैवमपि 'अजा याप्यते' इत्यादौ कर्तृत्वस्याख्यातबोध्यत्वे "कर्तरि शप्" इत्यपवादविषयतया यकोऽसाधुतापत्तिः ।
પૂર્વપક્ષ તો પણ ‘મા યાપ્યતે' માં આખ્યાતાર્થ જો કર્તૃત્વ જ હોય તો ‘રિ શમ્' સૂત્રનો વિષય બની જવાથી (કર્મણિ) યક્ પ્રત્યય નહીં લાગી શકે.
૧૬.
વિવેચન : 'રિ શર્' સૂત્રથી, જ્યાં આખ્યાત કર્તાને જણાવે ત્યાં શક્ પ્રત્યય લાગે છે. એટલે અના યાબતે માં ઉપર કહ્યા પ્રમાણે આખ્યાતાર્થ કર્તૃત્વ હોવાથી કર્મણિનો યજ્ ન લાગી શકે. એ કહેવાનો આશય છે.
न च यादृशधातूत्तरं यत् सार्वधातुकं विहितं तादृशधात्वर्थनिरूपितकर्तृत्वस्य तेन विवक्षायामेव "कर्तरि शप्" इत्यादेः शबादिविधायकत्वात्, प्रकृते ण्यन्तसमुदायोत्तरमेवाख्यातं तेन तदर्थनिरूपितकर्तृत्वं च न बोध्यते, अपि तु ण्यर्थविशेषितधात्वर्थान्वितकर्तृत्वमेवेति न तादृशापवादविषयतेति वाच्यम्,
ઉત્તરપક્ષ ઃ જેવા ધાતુ પછી જે પ્રત્યય લાગ્યો હોય, તેવા ધાત્વર્થથી નિરુપિત કર્તૃત્વ, તે પ્રત્યય જણાવે તો જ ‘ર શમ્' સૂત્રથી શત્ લાગે. અહીં તો નિન્ત સમુદાય (યા + fપ્ ) પછી આખ્યાત છે. તે આખ્યાત, તાદેશ સમુદાય રૂપ ધાતુના અર્થથી નિરુપિત કર્તૃત્વ નથી જણાવતું, પણ નિર્થ વિશેષિત શુદ્ધ ધાત્વર્થ નિરુપિત કર્તૃત્વને જણાવે છે. એટલે, અહીં ‘રિ શમ્' સૂત્ર ન લાગે.
વિવેચન : છતિ માં ગણ્ ધાતુ પછી તિલ્ પ્રત્યય (આખ્યાત) છે અને તે મ્ ધાત્વર્થ ના કર્તાને જ જણાવે છે એટલે ત્યાં ‘તંત્તિ શર્’ થાય. યાપ્યતે માં, આખ્યાત (તે), યા ધાતુ + foર્ પછી છે. તે સમુદાય નો અર્થ
Jain Education International
વ્યુત્પત્તિવાદ * ૧૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org