________________
અહીં, ફળાશ્રયત્વને કર્મત્વ ન માનતાં, ફળસંબંધિત્વને કર્મ માન્યું છે. એટલે, બિનર્થ કર્તુત્વનિર્વાહક વ્યાપાર માનવાને બદલે અનુકૂળવ્યાપારને માનવાનું લાઘવ થાય છે. ફળસંબંધિત્વ, યત્કિંચિત સંબંધથી ન લેતાં, આશ્રયત્વ | કૃતિમત્ત્વાદિ રૂપ સંબંધથી લેવાથી અતિવ્યાપ્તિનું વારણ પણ થઈ જાય છે.
अत्र च तादृशकर्मतावाचकपदात् कदाचिद् द्वितीया कदाचित् तृतीयेत्यत्र नियामकाभावः - तादृशपदोत्तरयो स्तयो स्तुल्यार्थक तया विवक्षाभेदरूपनियामकाभावादिति तु चिन्तनीयम् ।। અહીં, તેવા (fજગન્ત ના કર્મ-ક્રિયાના કર્તા) પદની ઉત્તરમાં રહેલ દ્વિતીયા-તૃતીયા બંનેનો અર્થ સમાન થવાથી ક્યારેક દ્વિતીયા- ક્યારેક
તૃતીયા એમાં કોઈ નિયામક નહીં રહે. એ વિચારવા જેવું છે. વિવેચનઃ ગઈ જ્યારે અનુકૂળવ્યાપાર જ કરાય ત્યારે કર્તપદોત્તર દ્વિતીયાનો
અર્થ પણ આશ્રયત્યાદિ રૂપ કર્તુત્વ થઈને ધાત્વર્થ ક્રિયામાં અન્વિત થશે, જેવું તૃતીયામાં થાય છે. એટલે બંનેમાં સમાન અર્થ હોવાથી
ક્યારે કઈ વિભક્તિ કરવી તેનો કોઈ નિયમ નહીં રહે. એટલે એ મત બરાબર નથી. એમ ગ્રંથકાર કહે છે.
'अजा ग्रामं याप्यते चैत्रेण' इत्यादौ चैत्रकर्तृकव्यापारनिर्वाह्य यद् ग्रामवृत्तिसंयोगानुकूलक्रियाकर्तृत्वं तदाश्रयोऽजा इतिबोधः, तत्र संयोगावच्छिन्नक्रि या धातु लभ्या, संयोगे 'ग्रामम्' इत्यादिद्वितीयान्तार्थग्रामादिवृत्तित्वान्वयबलाद् ग्रामादिवृत्तिसंयोगावच्छिन्नक्रिया लभ्यते, तादृश्या णिजर्थकर्तृत्वेऽन्वयः। कर्माख्यातादिसमभिव्याहारनियन्त्रितव्युत्पत्तिबलाच्च तादृशक्रियान्वितकर्तृत्वं तृतीयान्तार्थचैत्रादिकर्तृत्वविशेषितव्यापाररूपापरणिजर्थेन निर्वाह्यत्वसंबन्धेन विशेषितम् अजादिरूपकर्मीभूतकर्तरि तद् विशेषणीभवदाख्यातार्थाश्रयत्वे विशेषणतया भासते । ‘મના પ્રાસં યાથતે જૈન' (કર્મણિ પ્રેરક)માં, ચૈત્રકર્ટૂકવ્યાપારનિર્વાહ્ય જે ગ્રામવૃત્તિ સંયોગાનુકૂળ ક્રિયાનું કર્તુત્વ, તેનો આશ્રય અજા છે, તેવો બોધ થાય છે.
વ્યુત્પત્તિવાદ * ૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org