SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. નવ્યો : ર૬. ‘ભૂમેમનં 7 મહીરહસ્ય' ત્યાî દ્વિતીયાસમાનાર્થकषष्ठ्यर्थाभावबोधकताया आवश्यकत्वाच्च, વિવેચન : કદાચ ન વ્ઝતિ સ્થળે, કર્તવાચક પદનો અધ્યાહાર કરીને, તેનાથી કર્તાની ઉપસ્થિતિ કરીને, તેમાં વ્યાપારકર્તૃત્વાભાવનો બોધ નગ્ થી કરી લો, તો પણ ઘૂમેńમનં 7 મહીરુહસ્ય સ્થળે, રૂમનં એવા કૃદન્તના યોગમાં, દ્વિતીયાના અર્થમાં ભૂમિ પદોત્તર ષષ્ઠી આવી છે, ત્યાં પણ નઝ્ થી ષષ્ઠીના અર્થનો અભાવ જ જણાવવો છે. હવે અહીં તો આખ્યાત નથી. એટલે આખ્યાતાર્થના અન્વય માટે કર્તાની ઉપસ્થિતિ કરવા માટે કર્તવાચક પદના અધ્યાહારની જરૂર જ રહેતી નથી. અને તો પછી નગ્ દ્વારા વ્યાપારકર્તૃત્વાભાવ તો જાણી શકાશે જ નહીં; કારણ કે કર્તૃત્વનો બોધ જ આખ્યાત વિના થતો નથી. અને તો પછી કે જો દ્વિતીયાના અર્થમાં આવેલ ષષ્ઠીનો અર્થ ફળ (સંયોગ) કરશો, તો નગ્નો અર્થ, સંયોગનો ગમનવ્યાપારમાં જનકત્વસંબંધાવચ્છિન્નાભાવ થશે. અને તે પૂર્વોક્ત રીતે અપ્રસિદ્ધ હોવાથી શાબ્દબોધ ન થવાની આપત્તિ રહેશે જ. વળી ‘ભૂમેર્ગમાં ન મીરહસ્ય' એ સ્થળે દ્વિતીયાના અર્થમાં આવેલ ષષ્ઠીના અર્થનો અભાવ તો ઋગ્ થી જણાવવો પડે છે જ. : न हि तत्राप्याश्रयतासंबन्धावच्छिन्नप्रतियोगिताकगमनाभाव एव प्रतीयते इति सम्यक्, પ્રાચીન મેમિનં... સ્થળે અમે નઝ્ થી, આશ્રયતાસંબંધાવચ્છિન્ન ગમનાભાવનો બોધ કરશું. ગમનના વિવેચન ભૂમેમિનં... સ્થળે અમે નસ્ દ્વારા તમે કહ્યો તેવો જનકત્વસંબંધાવચ્છિન્ન સંયોગભાવનો બોધ નહીં કરીએ, પણ આશ્રયતાસંબંધાવચ્છિન્નાભાવ નો બોધ કરશું. ગમનની ઉપસ્થિતિ તો મનં પદથી થઈ છે જ. અભાવ નગ્ થી જણાય છે, આશ્રયતા સંબંધનું સંસર્ગમર્યાદાથી ભાન માનીશું અને તે વૃત્તિનિયામકસંબંધ હોવાથી કોઈ આપત્તિ નહિં રહે. (આખ્યાત ન હોવાથી ગમનાનુકૂલકૃતિનો બોધ ન થાય, પણ ધાતુ હોવાથી ગમન ક્રિયાનો બોધ તો થાય છે જ, એ ધ્યાનમાં લેવું.) Jain Education International વ્યુત્પત્તિવાદ * ૩૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy