________________
ર૬.
નવ્ય :
૨૭.
વિવેચન : નગ્ દ્વારા કોઈ પણ અભાવનો બોધ, અભાવના અનુયોગીની ઉપસ્થિતિ વિના ન થાય. જેમ કે, ભૂતને ન પટઃ સ્થળે, ભૂતલ સ્વરૂપ અનુયોગીમાં ઘટાભાવનો બોધ થાય. પણ માત્ર 7 ટ; એવા પદોથી નિરાકાંક્ષ શાબ્દબોધ થતો નથી. એટલે આશ્રયતાસંબંધાવચ્છિન્ન ગમનાભાવનો બોધ કરવા માટે, અનુયોગી સ્વરૂપ કર્તાની ઉપસ્થિતિ જરૂરી બને, જે અહીં છે જ નહીં. એટલે તેવો બોધ થઈ શકે નહીં.
અહીં નં. ૨૧ થી શરૂ થયેલ નવ્યોનો પૂર્વપક્ષ પૂરો થયો.
अनुयोग्यनुपस्थिते:, नञोऽनुयोगिविनिर्मोके णाभावबोधकताया अव्युत्पन्नत्वादिति चेत् ?
૨૮.
તમારી વાત બરાબર નથી કારણ કે અભાવનો અનુયોગી તો ઉપસ્થિત થયો જ નથી. અને અનુયોગી વિના નગ્, અભાવનો બોધક બની શકે નહીં.
નવ્યો :
વિવેચનઃ પ્રાચીન મતે દ્વિતીયાર્થ ફળ હોવાથી, નક્ સ્થળે, જનકત્વસંબંધાવચ્છિન્ન ફળાભાવ નો બોધ કરવો પડે, અને જનકત્વસંબંધ વૃર્ત્યનિયામક હોવાથી, તે અભાવપ્રતિયોગિતાવચ્છેદક ન બને, તેથી તાદશ ફળાભાવ અપ્રસિદ્ધ થવાથી શાબ્દબોધ ન થવાની આપત્તિ નવ્યોએ આપી.
न वृत्त्यनियामकसंबन्धस्याभावप्रतियोगितावच्छेदकत्वे दोषः कः ? તમે કહો છો, તે બરાબર નથી. વૃત્યનિયામક સંબંધ, અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક બને, તો વાંધો શું છે ?
તેથી ગ્રંથકાર કહે છે કે વૃર્ત્યનિયામક સંબંધ પણ અભાવ પ્રતિયોગિતાનો અવચ્છેદક બની શકે છે, એટલે તમે આપેલી આપત્તિ જ આવતી નથી.
अथ जनकतादिसंबन्धावच्छिन्नप्रतियोगिताकसंयोगाद्यभावस्यातिरिक्तस्य कल्पने गौरवमिति चेत् ?
સંયોગના વધારાના જનકતાસંબંધાવચ્છિન્નાભાવને માનવાનું ગૌરવ આવશે, એ જ દોષ છે.
વ્યુત્પત્તિવાદ * ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org