________________
વિવેચનઃ જે સાક્ષાત્ પ્રકાર હોય તેવા ધાત્વર્થતાવચ્છેદક ફળનું આશ્રય પ્રધાન
કર્મ, અને પ્રકારતાવચ્છેદક એવા ધાત્વર્થતાવચ્છેદતાવરચ્છેદક ફળનું આશ્રય ગૌણકર્મ એવું જ કહેવું હોય તો પછી હું ધાતુમાં પણ ધાત્વર્થતાવચ્છેદકતાવચ્છેદક સંયોગ છે. અને તેના આશ્રયત્ન રૂપ ગૌણકર્મત્વ વહ્નિ માં આવશે જ. અને તો ‘હિંવૃત ગુદોતિ' પ્રયોગની આપત્તિ આવશે, જે અનિષ્ટ છે. એટલે ચા વાળો મત બરાબર
નથી.
૬૬
अस्मन्मते चाश्रयानवच्छिन्नसंयोगविषयताशालिधातुजन्योपस्थितिघटितसामाया एव संयोगे द्वितीयार्थान्वयबोधप्रयोजकतया नैतादृशप्रयोगापत्तिरिति । અમારા મતે તો, આશ્રયાનવચ્છિન્નસંયોગવિષયતાશાલિધાતુજન્ય ઉપસ્થિતિ ઘટિત સામગ્રી જ, સંયોગમાં દ્વિતીયાર્થના અન્વયનું કારણ
હોવાથી “ધૃતં ગુહોતિ’ પ્રયોગની આપત્તિ નથી. વિવેચનઃ શંકા તો તમે ‘વહિં કૃતં ગુફોતિ' પ્રયોગની આપત્તિનું વારણ શી રીતે
કરશો? સમાધાન : જ્યાં ધાતુથી આશ્રયાનવચ્છિન્નસંયોગની ઉપસ્થિતિ હોય તેવા સ્થળે જ
સંયોગમાં દ્વિતીયાર્થનો અન્વય થઈ શકે, એવો કાર્યકારણભાવ અમે માનીએ છીએ. ટુ ધાતુથી જે સંયોગની ઉપસ્થિતિ થાય છે. તે અગ્નિરૂપ આશ્રયાવચ્છિન્ન હોવાથી, તે સંયોગમાં દ્વિતીયાર્થ વૃત્તિત્વનો અન્વય થઈ શકતો નથી એટલે વહ્નિને દ્વિતીયા થઈ શકતી હોવાથી, ‘વહિં કૃત ગુeોતિ' ની આપત્તિ નથી. ની ધાતુથી જે સંયોગની ઉપસ્થિતિ થાય છે. તે આશ્રય-અનવચ્છિન્ન છે, એટલે તેના આશ્રય ગ્રામને દ્વિતીયા થઈ શકે છે. અને પ્રામં નતિ પ્રયોગ થઈ શકે છે.
६७
यत्तु अधःसंयोगावच्छिन्नास्पन्दो न पतत्यर्थः, अपि तु गुरुत्वजन्यतावच्छेदक जातिविशेषावच्छिन्न एव, अत एव फलावच्छिन्नव्यापाराबोधकत्वान्न सकर्मकत्वमिति,
વ્યુત્પત્તિવાદ ૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org