________________
ચ7 મત –સનાં પ્રામં નતિ માં ગ્રામમાં ગૌણકર્મત્વ જ છે, પ્રધાન કર્મવા નથી જ. એટલે જ પ્રધાન... અનુશાસનના કારણે ગૌણકર્મ– આખ્યાત
દ્વારા કહેવાતું ન હોવાથી જ, ‘મનાં ગ્રામો નીયતે' એવો પ્રયોગ થતો નથી. વિવેચનઃ યg... મત, સાક્ષાત્ પ્રકારને જ ધાત્વર્થતાવચ્છેદક માનીને, તાદશ
ધાત્વર્થતાવચ્છેદક રૂપ ફળાશ્રયને જ કર્મ માનવાનું કહે છે. તેમ કરવાથી અગ્નિમાં હું ધાતુની કર્મતાની આપત્તિનું વારણ થાય છે, પણ ગ્રામમાં ની ધાતુની કર્મતા રહેતી નથી. તેથી કહે છે, કે તે અમને ઈષ્ટ છે. સાક્ષાત્મકાર રૂપ ધાર્થતાવચ્છેદક ફળનું આશ્રયત્વ ન હોવાથી જ ગ્રામમાં પ્રધાનકર્મત્વ નથી. અલબત્ત પ્રકારતાવરચ્છેદક રૂપ ફળાશ્રયત્ન આવવાથી ગૌણકર્મત્વ
આવશે. અને કર્મળ કિતીયા એ અનુશાસનથી દ્વિતીયા પણ થશે. શંકા : પણ, મન પ્રાપં નથતિ માં, ગ્રામમાં ગૌણકર્મત્વ છે, પ્રધાનકર્મત્વ નહીં,
તેનું પ્રમાણ શું? સમાધાન : ૩નાં પ્રાપં નતિ નું કર્મણિ, સનાં ગ્રામો નીચક્તિ નથી થતું. પણ મઝા
ગ્રામં નીયતે થાય છે તે જ તેમાં પ્રમાણ છે. કર્મણિમાં અજાને જ પ્રથમા થાય છે, ગ્રામને નહીં. હવે એ નિયમ છે કે, પ્રથમાંત પદાર્થ જ આખ્યાતાર્થનું વિશેષ્ય બને, એટલે એ નક્કી થયું કે કર્મણિમાં આખ્યાત, અજામાં રહેલ કર્મત્વને જ જણાવે છે, ગ્રામમાં રહેલ કર્મત્વને નહીં. હવે, પ્રધાનથાળે નાીિનામાદ્ધિાનું સૂત્ર જણાવે છે કે દ્વિકર્મક ધાતુના કર્મણિ પ્રયોગમાં આખ્યાતાર્થ પ્રધાનકર્મત્વ જ છે. એટલે, અજા જ પ્રધાનકર્મ છે. ગ્રામ એ ગૌણકર્મ છે. એ નક્કી થયું. જો ગ્રામ પ્રધાનકર્મ હોત તો કર્મણિમાં તે પણ આખ્યાતાર્થનું વિશેષ્ય બની શકત અને તો સનાં ગામો નીયતે પ્રયોગ થતો હોત.
तर्हि तत्र ग्रामादेरिवात्रापि हुधात्वर्थतावच्छेदकतावच्छेदकफलशालित्वेन गौणकर्मतापत्त्या 'वह्निं घृतं जुहोति' इतिप्रयोगापत्तिर्दुवारैवेति । તો પછી ગ્રામની જેમ અહીં પણ, વહ્નિ, હું ધાત્વર્થતાવચ્છેદકતા વચ્છેદક ફળાશ્રય હોવાથી ગૌણકર્મ થશે અને ‘વહિં કૃતં ગુહોસિ' પ્રયોગની આપત્તિ આવશે.
વ્યુત્પત્તિવાદ + ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org