________________
માનવો. એટલે, ત&િયાવચ્છિન્નમેદવાનું ભૂમિ વિ. માં જ, સ્વાવચ્છિન્નભેદસામાનાધિકરણ્ય સંબંધથી ક્રિયાવિશિષ્ટસંયોગવત્ત્વ રહેશે. અને તે ક્રિયાના આશ્રય વિહગમાં, તાદશસંબંધથી ક્રિયાવિશિષ્ટસંયોગવત્ત્વ ન રહેવાથી તેવો પ્રયોગ થવાની આપત્તિ નહીં
આવે.
વિવેચન: કર્તરિમાં સંયોગનો અન્વય ઉભયસંબંધથી ક્રિયામાં કર્યો. કર્મણિમાં ક્રિયાનો
અન્વય ઉભયસંબંધથી સંયોગમાં કરે છે, કારણ કે કર્મણિમાં વિશેષ્યવિશેષણભાવ બદલાઈને ધાત્વર્થ ક્રિયાવિશિષ્ટ ફળ થાય છે. સંયોગનો સ્વજનકત્વ સંબંધથી ક્રિયામાં અન્વય થતો હતો. તેના બદલે ક્રિયાનો સ્વજન્યન્ત સંબંધથી સંયોગમાં અન્વય કરવો. સંયોગનો સ્વાશ્રયનિષ્ઠ (સ્વસમાનાધિકરણ) ભેદ પ્રતિયોગિતાવચ્છેદકત્વ સંબંધથી ક્રિયામાં અન્વય થતો હતો, તેના બદલે, ક્રિયાનો સ્વાવચ્છિન્નભેદ સામાનાધિકરણ્ય સંબંધથી સંયોગમાં અન્વય કરવો. સંયોગનો આખ્યાતાર્થ આશ્રયતામાં અને આશ્રયતાનો પ્રથમાંત પદાર્થમાં અન્વય થશે. વિદm વિશેન વ્યતે સ્થળે - ધાત્વર્થ ક્રિયાવિશિષ્ટ સંયોગ અને તૃતીયાર્થ વૃત્તિત્વે છે. એટલે વિહગવૃત્તિક્રિયાવિશિષ્ટ સંયોગ અર્થ થયો. તે વૈશિર્ય ઉભય સંબંધથી લેવાનું છે. તેમાં સંયોગ, ક્રિયાજન્ય હોવાથી, સ્વજન્યત્વ સંબંધ તો છે જ. બીજો સંબંધ સ્વાવચ્છિન્નભેદસામાનાધિકરણ્ય છે. હવે વિહગવૃત્તિક્રિયાવાનું નો ભેદ વિહગમાં ન મળે, ભૂમિમાં મળે એટલે ક્રિયાવચ્છિન્નમેદનું સામાનાધિકરણ્ય ભૂમિવૃત્તિ સંયોગમાં મળશે, પણ વિહગવૃત્તિ સંયોગમાં નહીં મળે. આમ તાદેશ ઉભય સંબંધથી ક્રિયાવિશિષ્ટસંયોગ, વિહગમાં નહીં પરંતુ ભૂમિમાં જ રહેતો હોવાથી તેવો પ્રયોગ નહીં થાય. પણ પૂમિ: વિહીન વ્યતે પ્રયોગ થઈ શકશે.
૬૨.
ज्ञानादिरूपसविषयकवस्त्वभिधायकधातुसमभिव्याहृतद्वितीयायाः प्राचीनमते निरूपकतासंबन्धेन धात्वर्थान्वयि विषयत्वमर्थः, तत्र प्रकृत्यर्थस्याधेयतासंबन्धेनान्वयः । જ્ઞાનાદિ રૂપ સવિષયક વસ્તુને જણાવનાર ધાતુ સમભિવ્યાહત દ્વિતીયાનો પ્રાચીન મતે વિષયત્વ અર્થ છે, જેનો નિરુપકતા સંબંધથી ધાત્વર્થમાં
વ્યુત્પત્તિવાદ x ૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org