SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વય થાય અને પ્રકૃત્યર્થનો આધેયતા સંબંધથી વિષયત્વમાં અન્વય થાય. વિવેચનઃ પરં નાનાતિ સ્થળે, ધાત્વર્થ જ્ઞાન છે. ઘટપદોત્તર દ્વિતીયાનો અર્થ વિષયતા છે. ઘટનો વૃત્તિતા સંબંધથી વિષયતામાં અને વિષયતા નો નિરુપતા સંબંધથી જ્ઞાનમાં અન્વય થશે. એટલે ઘટવૃત્તિવિષયતાનિરુપકજ્ઞાનાશ્રય એવો શાબ્દબોધ થશે. ૬ર. वृत्त्यनियामकसंबन्धस्याभावप्रतियोगितानवच्छेदकतया 'घटं जानाति पटं न' इत्यादावनुपपत्तेस्तत्र विषयित्वार्थकत्वमेव नवीना उपवर्णयन्ति तत्र च प्रकृत्यर्थस्य निरूपितत्वसंबन्धेन तस्य च धात्वर्थे आश्रयतासंबन्धेनान्वयः, घटादिनिष्ठ ज्ञानादिकर्मत्वं च ज्ञानादिविषयित्वमेव, વૃત્તિ-અનિયામક સંબંધ, અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક થતો ન હોવાથી ‘પદે નાનાંતિ પદં ર માં અનુપપત્તિ થાય છે. એટલે નવીનો ત્યાં દ્વિતીયાર્થ વિષયિતા માને છે. તેમાં પ્રકૃત્યર્થનો નિરુપિતત્વ સંબંધથી અને વિષયિતાનો ધાત્વર્થ જ્ઞાનમાં આશ્રયતા સંબંધથી અન્વય થશે. ઘટાદિમાં રહેલ જ્ઞાનાદિકર્મત, જ્ઞાનાદિવિષયિત્વ જ છે. વિવેચનઃ નાનાતિ સ્થળે દ્વિતીયાર્થ વિષયતા માનીએ, તો નિપકતા સંબંધથી ધાત્વર્થ જ્ઞાનમાં અન્વય થાય. હવે ધર્ટ નાનાતિ, પરંન સ્થળે, પટવૃત્તિ વિષયતાનો નિપકતાસંબંધાવચ્છિન્ન અભાવ, જ્ઞાનમાં જણાશે. પણ નિરુપકતા સંબંધ વૃજ્યનિયામક હોવાથી, અભાવ પ્રતિયોગિતાવચ્છેદક ન બને. એટલે, એ સ્થળે શાબ્દબોધ ન થાય. તેથી નવો દ્વિતીયાર્થ વિષયિતા (વિષયકત્વ) કરે છે. તેનો આશ્રયતા સંબંધથી જ્ઞાનમાં અન્વય થશે. એટલે પરં ત નાનાતિ સ્થળે, પટનિમિતવિષયિતાનો આશ્રયતાસંબંધાવચ્છિન્ન અભાવ જ્ઞાનમાં પ્રતીત થશે. આશ્રયતાસંબંધ વૃત્તિનિયામક હોવાથી તેમાં કોઈ આપત્તિ નથી. શંકા : દ્વિતીયાર્થ કર્મત્વ છે (fણ દ્વિતીયા) તો દ્વિતીયાર્થ વિષયિતા શી રીતે થાય ? વ્યુત્પત્તિવાદ * ૧૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy