________________
સમાધાન : ઘટાદિનિષ્ઠ જ્ઞાનાદિકર્મત્વ, જ્ઞાનાદિવિષયિત્વ (નિરુપકત્વ સંબંધથી ઘટમાં રહે) જ છે એટલે કોઈ આપત્તિ નથી.
જ
૧૬૨.
૧૬૪.
विषयित्वादौ च द्वितीयाया लक्षणैव न तु शक्तिरिति सांप्रदायिकाः । અને સાંપ્રદાયિકો તો વિષયિત્વમાં દ્વિતીયાની લક્ષણા જ માને છે, શક્તિ નહીં. (આશય એ છે કે દ્વિતીયાની શક્તિ તો ફળમાં જ છે. તે સિવાયના અર્થોમાં દ્વિતીયાની શક્તિ નથી. લક્ષણા થાય છે અને વિયિત્વ, એ જ્ઞાનનું ફળ ન હોવાથી તેમાં શક્તિ નથી...)
૧૬.
वस्तुतस्तु विषयितात्वस्य संयोगत्वाद्यपेक्षयाऽऽधेयत्वाद्यपेक्षया चारुतया किंधर्मावच्छिन्ने शक्तिः कल्प्यते इत्यत्र विनिगमकं दुर्लभम् । ખરેખર તો વિષયિતાત્વ, સંયોગત્વ કે આધેયતાત્વની અપેક્ષાએ ગુરુ નથી, એટલે કયા ધર્મથી અવચ્છિન્નમાં શક્તિ માનવી, તેમાં વિનિગમક મળતું નથી.
:
વિવેચન : દ્વિતીયાની શક્તિ શેમાં માનવી અને લક્ષણા શેમાં માનવી ? તે પ્રશ્ન છે. પ્રામ ગચ્છતિ વિ. સ્થળે નવ્ય મતે દ્વિતીયાર્થ આધેયતા છે. જો ધાત્વર્થ માત્ર વ્યાપાર માનીએ, તો દ્વિતીયાર્થ સંયોગ છે. ઘટ ખાનત્તિ સ્થળે વિષયિતા છે. બધા અર્થતાવચ્છેદક સંયોગત્વ, આધેયતાત્વ, વિષયિતાત્વ વિ. અખંડોપાધિ હોવાથી તેમાં ગુરુલઘુતા નથી. તેથી, કોઈ એકને જ શક્યતાવચ્છેદક બનાવી, તદવચ્છિન્નમાં શક્તિ અને બીજામાં લક્ષણા કરવી, એવો નિર્ણય કરી શકાતો નથી.
एकस्मिन् प्रयोगभूयस्त्वमप्यशक्यनिर्णयमिति तत्रापि शक्ति: सिध्यतीत्यवधेयम् ।
કોઈ એકમાં, પ્રયોગના બહુત્વનો નિર્ણય પણ શક્ય નથી. એટલે વિષયિતામાં પણ શક્તિ સિદ્ધ થાય છે.
વિવેચન : દ્વિતીયા કોઈ એક અર્થમાં વધુ વપરાય છે. એવો નિર્ણય પણ શક્ય નથી. (કારણ કે, તે તો લોકો પર નિર્ભર છે.) જો તેવો નિર્ણય થાય તો તેના આધારે તેમાં શક્તિ માનીને બીજામાં લક્ષણા કરી શકાય. પણ
વ્યુત્પત્તિવાદ * ૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org