SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન : વિદ્યો વિજ્ઞનું છતિ સ્થળે, વિહગવૃત્તિ સંયોગનો ક્રિયામાં સ્વજનકત્વ સ્વાશ્રયનિષ્ઠભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વ એમ ઉભયસંબધથી અન્વય કરવો. વિહગ (X) નિષ્ઠ ક્રિયા, તદ્ વિહગ (અ) નિષ્ઠ સંયોગની જનક છે, એટલે સ્વજનકતા સંબંધથી સંયોગવાનૢ છે; પણ વિહગવૃત્તિ સંયોગનો આશ્રય જે વિહગ (ૐ), તન્નિષ્ઠ ભેદપ્રતિયોગિતાવચ્છેદક નથી (કારણ કે વિહગ (અ) ક્રિયાવાન છે). એટલે ઉભય સંબંધથી સંયોગવત્ત્વ ક્રિયામાં નહીં આવે. એટલે તેવા પ્રયોગની આપત્તિ નહીં આવે. વિવેચન : આવા સ્થળે, દ્વિતીયાર્થ પરસમવેતત્વ કે ભેદ પ્રતિયોગિતાવચ્છેદકત્ત્વ નથી કરતાં, પણ ધાત્વર્થ સંયોગ રૂપ ફળનો જ, ધાત્વર્થ વ્યાપારમાં અન્વય કરવાનો છે, તે ઉભય સંબંધથી કરવો. સ્વજનકત્વ સંબંધ અને સ્વાશ્રયનિષ્ઠભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વ સંબંધ. હવે, જેમાં (સંયોગ) ફળ રહેશે તેમાં જ ભેદ રાખવાનો છે. (કારણ કે ભેદ, સંયોગાશ્રયનિષ્ઠ જોઈશે.) એટલે શંકાકારે કરેલ ચાલાકીનું વારણ થઈ જશે. ૬. एवं सति परसमवेतत्वं संबन्धघटकमेव न तु द्वितीयार्थ इति चेत् ?, ા ક્ષતિઃ । શંકા : પણ તો, પરસમવેતત્વ સંબંધનો ઘટક થશે, દ્વિતીયાર્થ નહીં. સમાધાન : તેમાં શો વાંધો છે ? વિવેચન : આપત્તિનું વારણ થતું હોય તો દ્વિતીયાર્થ માત્ર વૃત્તિત્વ જ રહે અને પરસમવેતત્વ સંબંધનો ઘટક બને તેમાં કોઈ વાંધો નથી. ૧૬૦. 'विहगो विहगेन गम्यते' इत्यादावपि स्वजन्यत्वस्वावच्छिन्नभेदसामानाधिकरण्योभयसंबन्धेन क्रियायाः संयोगेऽन्वय इष्यते तत्तत्क्रियावच्छिन्नभेदवति भूम्यादावेव तादृशभेदसामानाधिकरण्यसंबन्धेन तत्तत्क्रियाविशिष्टसंयोगादिमत्त्वोपगमात् तत्र तत्क्रियाश्रयविहगे तद्बाधेन नातिप्रसङ्ग इति ध्येयम् । વિદો વિશેનો નશ્યતે સ્થળે, ક્રિયાનો સ્વજન્યત્વ, સ્વાવચ્છિન્નભેદસામાનાધિકરણ્ય ઉભય સંબંધથી સંયોગમાં અન્વય વ્યુત્પત્તિવાદ * ૧૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy