SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : વિહગ ભૂમિ તરફ જતો હોય ત્યારે વિયો ભૂમિ પ્રયાતિ એવો પ્રયોગ થાય છે. તેમાં ધાત્વર્થ, સંયોગજનક ગમનક્રિયા છે. દ્વિતીયાર્થ (૧) વૃત્તિતાનો અન્વય સંયોગમાં અને (૨) ભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વનો અન્વય ગમનક્રિયામાં થાય છે. ભૂમિમાં સંયોગ છે અને તજ્જનક ક્રિયા, વિહગમાં છે, ભૂમિમાં નહીં. એટલે તાજિયાવાન્ 1 એવો ભેદ પણ ભૂમિમાં મળે છે. ૧૮. હવે જ્યારે વિહગ ભૂમિ તરફ જતો હોય, અને વિહગ વ સ્થિર હોય ત્યારે, વિહગ વ માં પણ તાદ્દશયિાવાનું ન એવો ભેદ મળે છે. અને વિહગ ઝૂ માં સંયોગ મળે છે. આમ ઉપરોક્ત પ્રયોગમાં જેમ ભૂમિને દ્વિતીયા થાય છે, તેમ વિહગને પણ દ્વિતીયા થઈ શકશે.અને તાદશક્રિયાશ્રયત્વ રૂપ કર્તૃત્વ તો વિહગ ૬ માં છે જ. એટલે વિનો વિહાં છતિ એવા પ્રયોગની આપત્તિ આવશે. (આ પ્રયોગમાં વિહગ ઞ અને વ બંનેને વિહગ શબ્દથી જ કહ્યા છે.) (શંકાકારે શું ચાલાકી કરી છે- તે જોઈએ. દ્વિતીયાર્થ બે છે. – વૃત્તિત્વ, જે સંયોગરૂપ ફળમાં અન્વિત થશે અને ભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વ જે ક્રિયા (ધાત્વર્થ)માં અન્વિત થશે. જયારે પ્રકૃત્યર્થ વિહગ નો વૃત્તિત્વમાં અન્વય કરવો છે ત્યારે વિહગ (બ) લે છે (જેમાં સંયોગ છે) અને જ્યારે ભેદમાં અન્વય કરવો છે. ત્યારે વિહગ (૬) લીધો (જેમાં ક્રિયા નથી). બંનેનો વાચક શબ્દ એક જ હોવાથી, આ રીતે આપત્તિ આપી છે.) 'विहगो विहगं गच्छति' इत्यादौ विहगादिप्रकृत्यर्थवृत्तित्त्वविशिष्टसंयोगस्य क्रियायां स्वजनकत्वस्वाश्रयनिष्ठभेदप्रतियोगितावच्छेदकत्वोभयसंबन्धेनान्वयोपगमात्, विहगनिष्ठक्रियायास्तद्विहगनिष्ठसंयोगजनकत्वेन तज्जनकतासंबन्धेन तत्संयोगवत्त्वेऽपि विहगवृत्तित्वविशिष्टतत्संयोगाश्रयतद्विहगनिष्ठ भेदप्रतियोगितावच्छेदकत्वाभावान्नोक्तोभयसंबन्धेन विशिष्टसंयोगवत्त्वमित्यनतिप्रसङ्गात् । Jain Education International વ્યુત્પત્તિવાદ * ૧૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy