________________
૧૧૭.
છે. અને તે ફળમાં દ્વિતીયાંતાર્થ (દ્રવ્યાદિ વૃત્તિ)નો અન્વય થાય છે. જેમાં (ધાત્વર્થ) એવી ક્રિયા રહી છે, તેમાં ‘યિાવાન્ ન’ એવો ભેદ નહીં મળે. એટલે તેમાં રહેલ ભેદ નો પ્રતિયોગી ક્રિયાવાન્ નહીં બને, તેથી ભેદપ્રતિયોગિતાવચ્છેદક ક્રિયા નહીં બને. જેમાં ક્રિયા નથી, તેમાં “યિાવાન્ ” એવો ભેદ રહી જવાથી, ભેદપ્રતિયોગિતાવચ્છેદક ક્રિયા મળી જશે. એટલે તેને દ્વિતીયા થઈ શકશે.
ચૈત્ર: દ્રવ્ય "તિ માં દ્રવ્યવૃત્તિ સંયોગજનક ગમનક્રિયા, દ્રવ્યમાં ન હોવાથી દ્રવ્યમાં તાદશક્રિયાવાન્ નો ભેદ મળશે અને તેથી દ્વિતીયાંતાર્થ દ્રવ્યવૃત્તિ ભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વનો અન્વય ગમનક્રિયામાં થઈ શકવાથી કોઈ આપત્તિ નહીં રહે.
મલ્લો માં મચ્છતિ સ્થળે, મલ્લ વ માં, મલ્લ ઞ માં રહેલી મલ્લ મૈં વૃત્તિ સંયોગની જનક ક્રિયા ન હોવાથી તાદશક્રિયાવાનો ભેદ મળશે. એટલે દ્વિતીયાંતાર્થ મલ્લ (વ) વૃત્તિ ભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વનો અન્વય, સંયોગજનક ક્રિયામાં થશે, જેનો આશ્રય છે મલ્લ (અ). એટલે કોઈ આપત્તિ નહીં રહે.
ચૈત્ર: સ્વાતિ સ્થળે, સંયોગજનકગમનક્રિયા, ચૈત્રમાં હોવાથી તાદેશિક્રયાવાનો ભેદ, સ્વમાં ચૈત્રમાં નહીં મળે અને તેથી દ્વિતીયાંતાર્થ સ્વવૃત્તિભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વનો અન્વય ક્રિયામાં નહીં થાય. એટલે એ પ્રયોગ થવાની આપત્તિ પણ નહીં રહે.
=
न चैवमपि 'विहगो भूमिं प्रयाति' इतिवत् 'विहगो विहगं गच्छति' इति प्रयोगो दुर्वार:- विहगनिष्ठभूमिसंयोगजनक क्रियाया विहगान्तरनिष्ठभेदप्रतियोगिताऽवच्छेदकतया विहगे विहगनिष्ठभेदप्रतियोगिताऽवच्छेदकविहगवृत्तिसंयोगजनकक्रियाऽ श्रयत्वस्याबाधितत्वादिति
वाच्यम्,
તો પણ, વિદ્દો ભૂમિ પ્રયાતિ ની જેમ વિો વિહાં ગતિ એવો પ્રયોગ તો થઈ જ શકશે. કારણ કે વિહગનિષ્ઠભૂમિસંયોગજનકક્રિયા, બીજા વિહગમાં રહેલા ભેદની પ્રતિયોગિતાવચ્છેદક બનશે. એટલે વિહગમાં, વિહગનિષ્ઠ-ભેદપ્રતિયોગિતાવચ્છેદક અને વિહગવૃત્તિયોગજનક એવી ક્રિયાનું આશ્રયત્વ તો રહેશે જ.
વ્યુત્પત્તિવાદ * ૧૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org