SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ १५०. अथ स्वस्यापि द्वित्वावच्छिन्नस्वभेदवत्त्वात् 'स्वं गच्छति' इति प्रयोगस्य दुर्वारतया પૂર્વપક્ષ: સ્વ પણ, હિતાવચ્છિન્નસ્વથી ભિન્ન છે. એટલે “વું છતિ' એવા પ્રયોગની આપત્તિ છે જ. વિવેચનઃ ઘટમાં ઘટભેદ ન હોવા છતાં, ઘટપટોભયભેદ હોય છે. તેમ સ્વમાં સ્વભેદ ન હોવા છતાં ઘટસ્વાભયભેદ હોવાથી, દ્વિત્નાવચ્છિન્ન સ્વભેદ સ્વમાં પણ રહેશે અને તો દ્વિતીયાન્તાર્થ સ્વભિન્નસમવેતત્વમાં સ્વભિન્ન થી સ્વ પણ લઈ શકાશે અને ધાત્વર્થ ક્રિયા, સ્વમાં સમવેત હોવાથી દ્વિતીયાર્થ પરમતત્વનો અન્વય ધાત્વર્થમાં થઈ શકશે એટલે ચૈત્ર: રૂં છત પ્રયોગની આપત્તિ આવશે. 848. द्वितीयाप्रकृत्यर्थस्य प्रकृत्यर्थतावच्छेदकावच्छिन्न प्रतियोगिताकत्वसंबन्धेनैव भेदेऽन्वयो वाच्य : એટલે દ્વિતીયાર્થ ભેદમાં, દ્વિતીયાની પ્રકૃતિના અર્થનો પ્રકૃત્યર્થતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી જ અન્વય કહેવો પડશે. વિવેચન : “ઘટભેદ એવા વાક્યમાં, ભેદ એ વિશેષ્ય છે અને ઘટ એ વિશેષણ છે. ઘટનો પ્રતિયોગિતાકત્વ સંબંધથી ભેદમાં અન્વય કરીને ઘટપ્રતિયોગિતાકભેદ એવો શાબ્દબોધ થાય છે. આ સંબંધની ઘટક પ્રતિયોગિતા પણ, ઘનિષ્ઠ પ્રતિયોગિતાની જેમ ઘટત્વાદિથી અવચ્છિન્ન હોય છે. વંછતિ સ્થળે પ્રકૃત્યર્થ સ્વનો, દ્વિતીયાર્થકદેશ ભેદમાં અન્વય કરવાનો છે. જો માત્ર પ્રતિયોગિતાકત્વ સંબંધથી અન્વય કરીએ, તો સ્વનો અન્વય ઘટસ્વાભયભેદમાં થઈ શકે, કારણ કે તે ભેદનો પ્રતિયોગી “સ્વ” પણ છે. (ઘટ પણ છે.) અને તેથી તેવા પ્રયોગની આપત્તિ આવે છે. તેના વારણ માટે, પ્રકૃત્યર્થ (સ્વ)નો દ્વિતીયાર્થકદેશ (ભદ)માં, પ્રકૃત્યર્થતા વચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગિતાત્વ સંબંધથી જ અન્વય કરવો, એવો નિયમ કરવો પડશે.. વનો, પ્રતિયોગિતાક સંબંધથી ઘટસ્ફોઉભયભેદમાં અન્વય થઈ શકતો હોવા છતાં, સ્વત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી થઈ શકતો નથી, વ્યુત્પત્તિવાદ * ૧૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy