________________
અનુમોદના...
આ ગ્રંથના પ્રકાશનમાં શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ - ૮૦ ના તપાગચ્છ સમાજની શ્રાવિકા બહેનોએ
જ્ઞાનદ્રવ્યની રકમમાંથી મુખ્ય લાભ લીધો છે.
અને એક સંગ્રહસ્થ પરિવારે
શુદ્ધ દ્રવ્યથી આંશિક લાભ
લીધો છે. તેમની હાર્દિક અનુમોદના કરીએ છીએ.
દિવ્યદર્શન ટ્રસ્ટ
ખાસ નોંધ
આ ગ્રંથનું પ્રકાશન મહદ્ અંશે જ્ઞાનદ્રવ્યમાંથી થયું હોવાથી, ગૃહસ્થોએ જ્ઞાનખાતે તેની કિંમત ચૂકવ્યા વિના માલિકી કરવી નહીં.
પ્રકાશન વર્ષ : વિ. સં. ૨૦૬૬, ઈ.સ. ૨૦૧૦ મૂલ્ય : રૂ. ૫૦/© શ્રમણપ્રધાન જૈન સંઘ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org