________________
સમર્પણ
લગભગ ૯ વર્ષની ઉંમરે પહેલીવાર જેઓએ મને જોઈને જ, મને દીક્ષા આપવાની વાત. મારા ગુરુદેવશ્રીને કરેલી..
અને એ પડી ગયેલી નજરે જ મને સંસારમાંથી ઉગારીને સંયમના પંથે ચડાવ્યો એવા
વર્ધમાન તપોનિધિ યુવાશિબિરના આદ્યપ્રણેતા
સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાને, તેમની જન્મશતાબ્દીના પ્રસંગે આ અનુવાદ સમર્પિત કરતાં હૈયે કૃતજ્ઞભાવ અનુભવું છું.
ભવ્યસુંદરવિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org