________________
૨૪૪. एकदा कर्तृत्वकर्मत्वबोधकताया आख्यातस्याव्युत्पन्नतया 'अजा ग्रामो
याप्यते' इत्यादयो न प्रयोगाः । આખ્યાત એક સાથે કર્તુત્વ-કર્મત્વ ઉભયને જણાવી શકતું ન હોવાથી
૩મના પ્રમો યાતે પ્રયોગ નથી થતો. વિવેચનઃ અગા પ્રાપં યાતે સ્થળે પૂર્વે (નં. ૧૩૪) જણાવ્યા મુજબ આખ્યાતાર્થ
કર્તુત્વ છે... જે પ્રથમાંત પદાર્થ અજાનું વિશેષણ બને છે. ગ્રાનો યાતે સ્થળે પૂર્વે (નં. ૧૪૧) જણાવ્યા મુજબ આખ્યાતાર્થ કર્મત્વ છે, જે પ્રથમાંત પદાર્થ ગ્રામનું વિશેષણ બને છે. આમ જુદા જુદા સ્થળે, આખ્યાત દ્વારા કર્તૃત્વ અને કર્મત્વ, બંનેનું જ્ઞાન થઈ શકતું હોવા છતાં, એક જ સ્થળે એકસાથે આખ્યાતથી કર્તુત્વકર્મત્વ બંનેનું જ્ઞાન થઈ શકતું નથી. એટલે અજા અને ગ્રામ બંનેને પ્રથમા કરીને મના પ્રમો યાપ્યતે પ્રયોગ થતો નથી. કારણ કે, જે આખ્યાતાર્થનું વિશેષ્ય હોય, તેને જ પ્રથમા થાય, એવો નિયમ છે. ‘મના પ્રા યાતે' માં કર્મત્વ, દ્વિતીયાથી જણાય છે અને કર્તૃત્વ આખ્યાતથી, એટલે એ પ્રયોગ બરાબર છે.
૨૪૫.
एवम् - 'तण्डुलः सहायेन पाच्यते चैत्रेण' इत्यादौ धात्वर्थे सहायादिकर्तृकत्वस्य तद्विशेषणण्यर्थव्यापारे विशेषणतया च चैत्रादिकर्तृकत्वस्य तृतीयान्तार्थस्य बोधः, शेषं पूर्ववदिति दिक् । એ પ્રમાણે તડુનઃ સદાયે પગેતે વૈ2 માં તૃતીયાંતાર્થ સહાયાદિ કર્તુત્વ ધાત્વર્થમાં અને તેના વિશેષણ TMનર્થ વ્યાપારમાં વિશેષણરૂપે
તૃતીયાત્તાર્થ ચૈત્રકર્તુત્વનો બોધ થશે. શેષ પૂર્વવત જાણવું. વિવેચનઃ ‘તÇતઃ સીન પચતે ચૈત્રણ' માં પર્ ધાત્વર્થ પાકાનુકૂળવ્યાપાર
અને બિનર્થ વ્યાપાર છે. ઇન વ્યાપારનો અન્વય ધાત્વર્થ વ્યાપારમાં સ્વનિર્વાહ્યકર્તુત્વનિરુપકત્વ સંબંધથી થશે. સહાયોત્તર તૃતીયાર્થ કર્તત્વનો અન્વય, ધાત્વર્થ વ્યાપારમાં અને ચિત્રોત્તર તૃતીયાર્થ કર્તુત્વનો અન્વય fથે વ્યાપારમાં થશે. ધાત્વર્થ વ્યાપારનો અન્વય ધાત્વર્થ વિકૂિલતિ ક્રિયામાં, તેનો આખ્યાતાર્થ આશ્રયતામાં અને તેનો તંદુલમાં અન્વય થશે એટલે ચૈત્રકર્તક (fણનઈ) વ્યાપાર નિર્વાહ્યકર્તુત્વનિરુપક,
વ્યુત્પત્તિવાદ # ૧૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org