SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬. એવો જે સહાયકર્તૃક વ્યાપાર (ધાત્વર્થ), તજ્જન્ય વિિિત (ધાત્વર્થ) આશ્રય- તંદુલ એવો બોધ થશે. 'ग्रामं गच्छति' इतिवत् 'स्वं गच्छति' इति प्रयोगवारणाय परसमवेतत्वमपि द्वितीयार्थ इष्यते तस्य च धात्वर्थेऽन्वयः, परत्वे चैकदेशेप्याऽऽकाङ्क्षावैचित्र्यात् प्रकृत्यर्थस्य प्रतियोगितयाऽन्वयः, एवं च 'ग्रामं गच्छति चैत्रः' इत्यादौ ग्रामभिन्नसमवेता ग्रामनिष्ठसंयोगजनिका या क्रिया तदाश्रयतावांश्चैत्र इत्यन्वयबोधः । स्वनिष्ठसंयोगजनकक्रियायां स्वभिन्नसमवेतत्वस्य बाधात् ' स्वमात्मानं गच्छति' इति न प्रयोगः । પ્રામં પતિ ની જેમ સ્વં ગતિ પ્રયોગના વારણ માટે પરસમવેતત્વ પણ દ્વિતીયાર્થ મનાય છે અને તેનો ધાત્વર્થમાં અન્વય થાય છે. આકાંક્ષાના વૈચિત્ર્યથી, પરત્વરૂપ એકદેશમાં પણ પ્રકૃત્યર્થનો પ્રતિયોગિરૂપે અન્વય થાય છે. એટલે પ્રામં ગતિ ચૈત્ર: માં ગ્રામથી ભિન્નમાં સમવેત અને ગ્રામનિષ્ઠસંયોગાનુકૂળ એવી જે ક્રિયા તેનો આશ્રય ચૈત્ર, એવો બોધ થશે. સ્વનિષ્ઠ સંયોગજનક ક્રિયામાં સ્વભિન્નસમવેતત્વ ન હોવાથી ‘સ્વમાત્માનું ાતિ' એવો પ્રયોગ નથી થતો. વિવેચન : પ્રામં છતિ માં મ્ ધાત્વર્થ સંયોગજનકક્રિયા અને દ્વિતીયાર્થ વૃત્તિત્વ છે. જેનો અન્વય સંયોગમાં થાય છે. જેમ સંયોગ કર્મ ગામમાં છે, તેમ કર્તા ચૈત્રમાં પણ હોવાથી ચૈત્રઃ સ્વં શક્તિ પ્રયોગ થવાતી આપત્તિ આવે. એના વારણ માટે, દ્વિતીયાર્થ, વૃત્તિત્વની સાથે પરસમવેતત્વ પણ માનવો. પરસમવેતત્વનો અન્વય ધાત્વર્થ ક્રિયામાં થાય અને, પ્રકૃત્યર્થ ગ્રામનો અન્વય પર (ભેદ)માં પ્રતિયોગિતાકત્વ સંબંધથી થાય. જો કે ‘પર’ એ પદાર્થ નથી, પદાર્થેકદેશ છે. છતાં આકાંક્ષાના વૈચિત્ર્યથી, પદાર્થેકદેશમાં પણ અન્વય માની લેવો. હવે ચૈત્ર: સ્વ પતિ સ્થળે, સ્વં નો અર્થ થશે સ્વવૃત્તિ (જેનો અન્વય સંયોગમાં કરવાનો છે) અને સ્વભિન્નસમવેત (જેનો અન્વય ક્રિયામાં કરવાનો છે). સંયોગ તો સ્વવૃત્તિ છે પણ, સ્વભિન્નસમવેતત્વ, સંયોગજનકક્રિયામાં ન હોવાથી, (કારણ કે ક્રિયા ચૈત્રરૂપ સ્વમાં જ સમવેત છે, સ્વભિન્નમાં નહીં) દ્વિતીયાર્થ પરસમવેતત્વનો અન્વય ધાત્વર્થ ક્રિયામાં નહીં થઈ શકે, એટલે એવો પ્રયોગ નહીં થઈ શકે. વ્યુત્પત્તિવાદ * ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy