________________
ચૈત્ર: પ્રામં ઔતિ સ્થળે, ચૈત્રમાં રહેલી સંયોગજનક ક્રિયા, ગ્રામભિન્નમાં સમવેત હોવાથી ગ્રામપદોત્તર દ્વિતીયાર્થ પરસમતત્વનો અન્વય, ધાત્વર્થ ક્રિયામાં થઈ જવાથી અયબોધ થઈ જશે.
૨૪૭. यत्र चोभयकर्मभ्यां मल्लयोः संयोगस्तत्र मल्लान्तरसमवेतक्रियायाः
स्वनिष्ठसंयोगजनिकायाः स्वभिन्नसमवेतत्वेपि तादृशक्रियाश्रयतायाः स्वस्मिन् बाधात् 'मल्लः स्वं गच्छति' इति न प्रयोगः ।
જ્યાં બંનેની ક્રિયાથી બે મલ્લનો સંયોગ હોય, ત્યાં સ્વનિષ્ઠસંયોગજનક મલાન્તરનિષ્ઠ ક્રિયા, સ્વભિન્નસમવેત તો છે, પણ તેની આશ્રયતા
પોતાનામાં નથી, એટલે મ7: સ્વ છતિ પ્રયોગ નથી થતો. વિવેચન : શંકા :
જ્યારે બે મલ્લ લડતાં હોય ત્યારે બંનેમાં ક્રિયા છે અને તેમનો સંયોગ, ઉભયક્રિયા જન્ય છે. એટલે, મલ્લ વમાં રહેલ સંયોગની જનક ક્રિયા, મલ્લ માં પણ હોવાથી તે ક્રિયા મલ્લ વ માટે સ્વભિન્નસમવેત થઈ જશે. આમ ત્યાં દ્વિતીયાર્થ વૃત્તિત્વનો સંયોગમાં અને પરસમવેતત્ત્વનો ક્રિયામાં અન્વય થઈ જવાથી “મ7: d Tછત’ પ્રયોગની આપત્તિ
આવશે. (મc નો અર્થ મલ્લ વ કરવો.) સમાધાન : “મ7: વિંછતિ’ સ્થળે, શાબ્દબોધનો આકાર થશે, સ્વવૃત્તિ સંયોગજનક
અને સ્વભિન્નસમવેત એવી જે ક્રિયા, સદાશ્રયતાવાનું, મલ્લ.. મલ્લ અને સ્વ, બંનેથી મલ્લ વ લેવાના છે. હવે ત્યાં દ્વિતીયાંતાર્થ સ્વવૃત્તિત્વનો સંયોગમાં અને સ્વભિન્નસમવેત્વનો ક્રિયામાં તો અન્વય થઈ જશે, પણ આખ્યાતાર્થ આશ્રયતા છે, તેનો અન્વયે પ્રથમાંતપદાર્થ મલ્લમાં નહીં થાય, કારણે સ્વ (મલ્લ વ) ભિન્નસમવેતક્રિયાનો આશ્રય મલ્લ વ નથી, મલ્લ છે. એટલે તેવો પ્રયોગ નહીં થઈ શકે. (મલ્લ અને સ્વ, બંને એકાર્થ હોવાથી, સ્વ પદથી જો મલ્લ વ લેવાનો છે, તો મલ્લ પદથી પણ મલ્લ વ જ લેવો પડે.)
१४८.
न च स्वनिष्ठसंयोगजनकस्वसमवेतक्रियायां स्वभिन्नसमवेतत्वस्यायोग्यतया तदभानेप्यबाधितं स्वनिष्ठसंयोगजनकत्वं विषयीकृत्य
વ્યુત્પત્તિવાદ # ૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org