SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. अथ फले द्वितीयादेः शक्त्यन्तरकल्पनामपेक्ष्य धातोविशिष्टे शक्तिकल्पनमेवोचितम् । न च भवन्मतेप्याधेयत्वे द्वितीयादेः शक्त्यन्तरस्य कल्पनीयत्वात्तदंशे साम्यमिति वाच्यम्, 'ग्राममध्यास्ते' 'ग्राममधिशेते' 'ग्रामं संयुनक्ति' इत्यादौ द्वितीयायाः सर्वमते एवाधेयत्वबोधकतया દ્વિતીયા: फलवाचकत्वमतेऽप्याधेयत्ववाचकताया आवश्यकत्वात् । न च द्वितीयायाः संयोगादिवाचकत्वमते आधेयत्वे तस्या लक्षणैव न तु शक्तिरिति वाच्यम्, आधेयतात्वस्याखण्डतया संयोगत्वादिसमशरीरत्वात् संयोगत्वाद्यवच्छिन्ने तदवच्छिन्ने वा शक्तिः कल्प्यते इत्यत्र विनिगमकासंभवात् । ભાવાર્થ : નવીનો- તમે જો ધાતુનો અર્થ વ્યાપાર માનશો તો ફળમાં દ્વિતીયાની જુદી શક્તિ માનવી પડશે, તેના કરતાં ધાતુની શક્તિ જ ફળવિશિષ્ટવ્યાપારમાં માની લેવી વધુ ઉચિત છે." પ્રાચીન : તમારે પણ આયતામાં દ્વિતીયાની શક્તિ માનવી તો પડશે જ. એટલે દ્વિતીયાની શક્તિ માનવાનું બંનેને સમાન છે. નવ્ય : પ્રામ-ધ્યાતે, પ્રામHધશેતે, પ્રાસં સંયુનક્તિ વિ. સ્થળોએ તો સહુના મતે દ્વિતીયા આધેયતાની જ બોધક છે એટલે, દ્વિતીયાને ફળવાચક માનનારા એવા તમારે પણ, દ્વિતીયાને આધેયતાવાચક તો માનવી જ પડે છે. પ્રાચીન : અમે દ્વિતીયાની શક્તિ ફળમાં જ માનશું. આધેયતામાં લક્ષણા કરશું. એટલે માત્ર એક જ શક્તિ માનવી પડશે.' નવ્ય : સંયોગત્વ અને આધેયતાત્વ બંને સમાન રીતે અખંડ ધર્મ છે. એટલે દ્વિતીયાની શક્તિ સંયોગમાં માનવી કે આધેયતામાં માનવી, તેનો નિર્ણય થઈ ન શકે. તેથી તમારે બંનેમાં શક્તિ માનવી જ પડે." વિવેચન : પ્રાચીનને બે શક્તિ માનવી પડે છે. ધાતુની વ્યાપારમાં, દ્વિતીયાની ફળમાં. નવ્યને એક જ શક્તિ માનવી પડે છે. ધાતુની- ફળવિશિષ્ટવ્યાપારમાં. એટલે નવ્યને ગૌરવ નથી, પણ પ્રાચીનને જ છે. વ્યુત્પત્તિવાદ % ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy