________________
૧૭.
अथ फले द्वितीयादेः शक्त्यन्तरकल्पनामपेक्ष्य धातोविशिष्टे शक्तिकल्पनमेवोचितम् । न च भवन्मतेप्याधेयत्वे द्वितीयादेः शक्त्यन्तरस्य कल्पनीयत्वात्तदंशे साम्यमिति वाच्यम्, 'ग्राममध्यास्ते' 'ग्राममधिशेते' 'ग्रामं संयुनक्ति' इत्यादौ द्वितीयायाः सर्वमते एवाधेयत्वबोधकतया
દ્વિતીયા: फलवाचकत्वमतेऽप्याधेयत्ववाचकताया आवश्यकत्वात् । न च द्वितीयायाः संयोगादिवाचकत्वमते आधेयत्वे तस्या लक्षणैव न तु शक्तिरिति वाच्यम्, आधेयतात्वस्याखण्डतया संयोगत्वादिसमशरीरत्वात् संयोगत्वाद्यवच्छिन्ने तदवच्छिन्ने वा शक्तिः कल्प्यते इत्यत्र
विनिगमकासंभवात् । ભાવાર્થ : નવીનો- તમે જો ધાતુનો અર્થ વ્યાપાર માનશો તો ફળમાં દ્વિતીયાની
જુદી શક્તિ માનવી પડશે, તેના કરતાં ધાતુની શક્તિ જ
ફળવિશિષ્ટવ્યાપારમાં માની લેવી વધુ ઉચિત છે." પ્રાચીન : તમારે પણ આયતામાં દ્વિતીયાની શક્તિ માનવી તો પડશે જ. એટલે
દ્વિતીયાની શક્તિ માનવાનું બંનેને સમાન છે. નવ્ય : પ્રામ-ધ્યાતે, પ્રામHધશેતે, પ્રાસં સંયુનક્તિ વિ. સ્થળોએ તો સહુના મતે
દ્વિતીયા આધેયતાની જ બોધક છે એટલે, દ્વિતીયાને ફળવાચક માનનારા
એવા તમારે પણ, દ્વિતીયાને આધેયતાવાચક તો માનવી જ પડે છે. પ્રાચીન : અમે દ્વિતીયાની શક્તિ ફળમાં જ માનશું. આધેયતામાં લક્ષણા કરશું.
એટલે માત્ર એક જ શક્તિ માનવી પડશે.' નવ્ય : સંયોગત્વ અને આધેયતાત્વ બંને સમાન રીતે અખંડ ધર્મ છે. એટલે
દ્વિતીયાની શક્તિ સંયોગમાં માનવી કે આધેયતામાં માનવી, તેનો નિર્ણય
થઈ ન શકે. તેથી તમારે બંનેમાં શક્તિ માનવી જ પડે." વિવેચન :
પ્રાચીનને બે શક્તિ માનવી પડે છે. ધાતુની વ્યાપારમાં, દ્વિતીયાની ફળમાં. નવ્યને એક જ શક્તિ માનવી પડે છે. ધાતુની- ફળવિશિષ્ટવ્યાપારમાં. એટલે નવ્યને ગૌરવ નથી, પણ પ્રાચીનને જ છે.
વ્યુત્પત્તિવાદ % ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org