SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ઉપસ્થિતિમાં શાબ્દબોધની કારણતા હોય છે, અને તેનું અવચ્છેદક, ઉપસ્થિતિમાં રહેલ વિષયકત્વ છે. એટલે ઉપસ્થિતિમાં જે - જે વિષય હોય તે બધા કારણતા અવચ્છેદકના ઘટક બને. ર. : ધાતુથી સંયોગાવચ્છિન્ન સ્પન્દની ઉપસ્થિતિ થતી હોવાથી, સંયોગવિષયકત્વ પણ શાબ્દબોધની કારણતાનું અવચ્છેદક બને છે. તેમાં ઘટક સંયોગ છે. તેમાં અધિકરણાનવચ્છિન્નત્વ એવું વિશેષણ મૂકવાનું છે. ૬૪. એટલે, અધિકરણાનવચ્છિન્ન સંયોગ વિષયક ઉપસ્થિતિ જ દ્વિતીયાર્થ આધેયત્વપ્રકારક - સંયોગવિશેષ્યક બોધની કારણ બનશે. न चैवमपि सकर्मकत्वव्यवहारापत्तिर्दुवरैिवेति वाच्यम्, પૂર્વપક્ષ તો પણ પત્ ધાતુ ફળાવચ્છિન્નવ્યાપારની બોધક હોવાથી સકર્મક થઈ જશે, તે આપત્તિ તો રહેશે જ. પણ્ ધાત્વર્થતાવચ્છેદક જે સંયોગ છે. તે અધોદેશવૃત્તિ છે. એટલે સંયોગમાં અધોદેશવૃત્તિત્વ આવે. અને સંયોગની ઉપસ્થિતિની વિષયતા પણ સંયોગમાં આવે. એટલે આ વિષયતા અધોદેશવૃત્તિત્વથી અવચ્છિન્ન થવાથી – અધિકરણ- અવચ્છિન્ન થઈ. પણ કહ્યા મુજબ, અધિકરણઅનવચ્છિન્ન વિષયતા વાળી સંયોગની ઉપસ્થિતિ જ, દ્વિતીયાર્થ આધેયતાના સંયોગમાં અન્વયબોધમાં કારણ હોવાથી, પણ્ ધાતુના અર્થતાવચ્છેદક અધઃ સંયોગમાં દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય નહીં થાય અને તેથી તેવા તાત્પર્યથી ‘મૂમિ પતંતિ’ પ્રયોગની આપત્તિ નહીં આવે. વિવેચન : પૂર્વે (નં. ૫ માં) કહ્યું છે કે ફલાન્વિતવ્યાપારબોધકત્વ જ સકર્મકત્વનું નિયામક છે. તો પત્ ધાત્વર્થ પણ અધઃ સંયોગરૂપી ફળથી અવચ્છિન્ન ગમનવ્યાપાર હોવાથી તેને સકર્મક માનવો પડશે. (પત્ ધાતુ અકર્મક છે.) फलावच्छिन्न व्यापारबोधक तया પતેઃ आश्रयानवच्छिशफ लावच्छिन्नव्यापारबो धक त्वस्यैव तादृशव्यवहारनियामकत्वात् । વ્યુત્પત્તિવાદ * ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy