SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ અહી, માની ગુફોતિ સ્થળે, વહ્મિવૃત્તિત્વનો અન્વય અગ્નિસંયોગમાં કરવાનો હોવાથી વહિવૃત્તિત્વ વિધેય છે અને અગ્નિસંયોગ ઉદ્દેશ્ય છે. तत्र संयोगनिष्ठायामुद्देश्यतायां वढेराधेयतासंसर्गेणावच्छेदकतया सप्तम्यर्थस्याग्निवृत्तित्वस्य च विधे यतया उद्देश्यतावच्छेदकविधेययोरैक्यानवकाशात् । ના, સંયોગમાં રહેલી ઉદેશ્યતામાં અગ્નિ આધેયત્વ સંસર્ગથી અવચ્છેદક છે, વિધેય તો સપ્તમી અર્થ વતિ વૃત્તિત્વ છે, એટલે ઉદ્દેશ્યતાવચ્છેદક - વિધેયનું ઐક્ય છે જ નહીં. વિવેચનઃ વિધેય વહ્નિવૃત્તિત્વ છે, પણ ઉદ્દેશ્ય અગ્નિ સંયોગ હોવાથી ઉદેશ્યતાવચ્છેદક અગ્નિ જ છે, વૃત્તિતા તો સંસર્ગ છે. એટલે બંનેનું ઐક્ય નથી. તેથી તેમની ગુફોતિ સ્થળે હું ધાત્વર્થતાવચ્છેદક વહ્નિવિશિષ્ટસંયોગ માનવા છતાં પણ શાબ્દબોધ થઈ શકશે. ૧૬. वस्तुतस्तु तत्र वढेरनन्वयेपि न क्षतिः - व्युत्पन्नानां तादृशप्रयोगस्याप्रामाणिकत्वात् । વસ્તુતઃ તો ત્યાં અગ્નિનો અનન્વય થાય તો પણ વાંધો નથી, કારણ કે વિદ્વાનો તેવા પ્રયોગને અપ્રામાણિક માને છે. વિવેચનઃ જેમ આધેયતા સંબંધથી અગ્નિવિશિષ્ટ સંયોગમાં, આધેયતા સંબંધથી અગ્નિનો અન્વય થઈ શકતો નથી, તેમ તેમાં અગ્નિ વૃત્તિત્વ (આયત્વ)નો અન્વય પણ ન જ થઈ શકે, એટલે કહે છે... ‘મની કૃતં પુરોતિ' પ્રયોગ જ અપ્રામાણિક હોવાથી, ત્યાં પૂર્વે કહ્યા મુજબ અગ્નિનો અન્વય ન થાય તો પણ વાંધો નથી, ઈષ્ટાપત્તિ જ છે. 'संस्कृते वह्नौ जुहुयात्' इत्यादिस्थले च विधेयांशेऽधिकावगाहनान्नास्त्येवानुपपत्तिः । સંતે વહ્યો જુહુયાત્ વિ. સ્થળે વિધેયાંશ માં અધિક અવગાહન હોવાથી જ અનુપપત્તિ નથી. વ્યુત્પત્તિવાદ ૬ ૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy