SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : શંકાઃ સમાધાન : ત્યાં વિધેય વહ્રિવૃત્તિત્વ નથી પણ સંસ્કૃતવહ્રિવૃત્તિત્વ છે. એટલે ઉદ્દેશ્યતાવચ્છેદક વહ્રિવૃત્તિત્વ કરતાં વિધેય માં અધિક અવગાહન હોવાથી ત્યાં શાબ્દબોધ થઈ શકશે, જે હવે નીતષ: સ્થળે પ્રથમા કા૨કમાં બતાવ્યું છે. ૬. ‘અનૌ ધૃત નુહોતિ’ પ્રયોગને તો અપ્રામાણિક માની લીધો. પણ ‘સંસ્કૃતે વૌ ખુદુયાત્' વિ. વેદવાક્યોને તો અપ્રમાણ માની શકાય નહીં. ત્યાં ઉદ્દેશ્યતાવચ્છેદક – વિધેયનું ઐક્ય હોવાથી અનન્વયની આપત્તિ આવશે, તેનું શું ? વિવેચન : શંકા : घृतादेश्चाश्रयानवच्छिन्नधात्वर्थतावच्छेदकतावत्क्रियारूपफलाश्रयत्वात् कर्मत्वोपपत्तिः । ઘી, આશ્રયાનવચ્છિન્નધાત્વર્થતાવચ્છેદકતાવત્ ક્રિયા રૂપ ફલનો આશ્રય હોવાથી તેમાં કર્મત્વ ઉપપન્ન છે. જો દુ ધાત્વર્થ આશ્રયાવચ્છિન્નફલાવચ્છિન્નવ્યાપાર હોય તો તે અકર્મક થઈ જશે અને તો પછી ધૃતં જુઠ્ઠોત્તિ એવો પ્રયોગ પણ નહીં થાય- ઘી માં પણ આશ્રયાનવચ્છિન્તાવચ્છેદકતાશ્રયફલવત્ત્વ રૂપ કર્મત્વ નહીં આવે. સમાધાન : હૈં ધાતુનો અર્થ અગ્નિસંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂલવ્યાપાર છે. વ્યાપાર હવનકર્તામાં છે. તેનું ફળ ઘીમાં ક્ષરણરૂપ ક્રિયા છે અને પછી અગ્નિસંયોગ છે. સંયોગરૂપ ફળ, આશ્રયાવચ્છિન્ન હોવા છતાં, ક્રિયા રૂપ ફળ તો આશ્રયાનવચ્છિન્ન જ છે. એટલે ક્રિયામાં રહેલ વ્યાપારાવચ્છેદકતા, આશ્રયાનવચ્છિન્ન થવાથી; ઘીમાં આશ્રયાનવચ્છિન્તાવચ્છેદકતાવત્ ફળવત્ત્વ રૂપ કર્મત્વ આવી જશે. એટલે ધૃતં ખુન્નોતિ એવો પ્રયોગ ઉપપન્ન થશે અને હૈં ધાતુ સકર્મક જ બનશે. Jain Education International વ્યુત્પત્તિવાદ * ૬૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy