SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬. આકાશમાં પ્રતીત કરવો હોય તો ચૈત્રવૃત્તિપ્રત્યક્ષ નિરુપિત લૌકિકવિયિતાભાવવદ્ આકાશ એવો આકાશવિશેષ્યક બોધ થશે. તેમાં ઉપર કહેલ નિયમનો ભંગ થતો હોવાથી તે સ્વીકારી શકાય નહીં. ૧૨૦. चाक्षुषादिनिष्ठलौकिकविषयितात्वावच्छिन्नस्य पदाद्वाक्याच्चानुपस्थितत्वेन तदाभावस्याकाशादौ भानासंभवाच्च । વળી, ચાક્ષુષાદિનિષ્ઠલૌકિકવિયિતા પદથી કે વાક્યથી ઉપસ્થિત જ થતી ન હોવાથી તેનો અભાવ, આકાશમાં જણાઈ જ ન શકે. વિવેચન : પ્રતિયોગીના જ્ઞાન વિના અભાવનું જ્ઞાન ન થાય. નિરુકતવિષયિતા તો કોઈ પદ કે વાક્યથી જણાતી નથી. તો તેનો અભાવ શી રીતે જણાય ? ધાત્વર્થ પ્રત્યક્ષ છે અને દ્વિતીયાર્થ વિષયિતા છે. તો ધાત્વર્થ પ્રત્યક્ષ નો વૃત્તિતા સંબંધથી દ્વિતીયાર્થ વિષયિતામાં અન્વય ક૨વાથી નિરુકતવિષયિતાનો બોધ થશે અને આકાશમાં તેના અભાવનું જ્ઞાન પણ થશે, તેવી શંકાનો જવાબ આપે છે भावान्वयबोधे च लौकिकविषयिताप्रकारेण चाक्षुषादेर्भानान्नाभावान्वयबोधे चाक्षुषप्रकारेण तस्या भानम् । - ભાવાન્વયબોધમાં લૌકિકવિયિતા ચાક્ષુષનો પ્રકાર બને છે. તો અભાવાન્વયબોધમાં, ચાક્ષુષ, લૌકિકવિષયિતાનો પ્રકાર ન બને. વિવેચન : ઘટ પતિ સ્થળે, વિયિતાવત્ ચાક્ષુષાશ્રય એવું જ્ઞાન થાય છે, તો પટ ન પતિ સ્થળે, ઘટવિષયિતાવદ્ ચાક્ષુષાભાવવાન્ એવું જ જ્ઞાન થવું જોઈએ. આમ વિષયિતા જ, ચાક્ષુષની પ્રકાર બને, ચાક્ષુષ વિષયિતાનું નહીં. એટલે આળાશં ન પત્તિ સ્થળે ધાત્વર્થ પ્રત્યક્ષનો દ્વિતીયાર્થ વિષયિતામાં પ્રકારતયા અન્વય થઈ શકે નહીં. અને તેથી ચાક્ષુષનિષ્ઠ વિયિતાનો બોધ જ ન થવાથી તેનો અભાવ, આકાશમાં જણાઈ શકે નહીં. Jain Education International વ્યુત્પત્તિવાદ * ૧૫૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy