________________
એટલે આ સ્થળે શાબ્દબોધની ઉપપત્તિ માટે નવોએ પણ વૃનિયામક સંબંધને અભાવ પ્રતિયોગિતાનો અવચ્છેદક માનવો જ પડશે, જેથી અભાવ (દ્વિતીયાંત પ્રકૃત્યર્થ)નો નિરૂપિતત્ત્વ સંબંધાવચ્છિન્ન અભાવ, સમવાયસંબંધાવચ્છિન્ન આધેયતામાં જણાશે. અહીં ઘરે હું એમ કહીને ગ્રંથકારે પોતાનો અસ્વરસ બતાવ્યો છે, તેનું કારણ એવું જણાય છે કે આ આપત્તિનું વારણ, સમવાય-સ્વરૂપ અન્યતર સંબંધાવચ્છિન્ન આધેયતા લઈને પણ થઈ શકે છે... જયારે જંગલ તરફ જઈ રહ્યો હોય ત્યારે, વનસંયોગ સમવાય સંબંધથી વનમાં જ રહે છે, અને સ્વરૂપ સંબંધથી ક્યાંય રહેતો ન હોવાથી વનં 7 ઈતિ પ્રયોગ જ થશે, ગ્રામ છિતિ પ્રયોગની આપત્તિ નહીં આવે. અભાવ, સ્વરૂપસંબંધાવચ્છિન્ન આધેયતા સંબંધથી અભાવત્વાદિમાં રહે છે (કારણ કે અભાવત્વ સ્વરૂપ સંબંધથી અભાવમાં રહે છે. તેથી, અભાવનિરુપિત સ્વરૂપસંબંધાવચ્છિન્ન આયતા પ્રસિદ્ધ હોવાથી તેના અભાવનો સંયોગમાં બોધ થઈ શકશે. એટલે છત સ્થળે પણ આપત્તિ નહીં આવે...
રૂ૭.
अत्रोच्यते - वृत्त्यनियामकसंबन्धस्याभावप्रतियोगितावच्छेदकत्वे आधेयत्वं संसर्गो विभक्तेः संख्यामात्रमर्थः फलावच्छिन्नो व्यापारो धात्वर्थ इत्येवोचितम् । વૃજ્યનિયામક સંબંધને અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક માનવાનો જ હોય તો આધેયત્વ એ સંસર્ગ જ છે વિભક્તિનો અર્થ માત્ર સંખ્યા જ છે
અને ધાતુનો અર્થ ફળાવચ્છિન્નવ્યાપાર છે, એમ માનવું જ ઉચિત છે. વિવેચનઃ દ્વિતીયાર્થ ફળ માનીએ, તો પ્રકૃતિનો આધેયતા સંબંધથી ફળમાં અન્વય
થાય છે. તેમાં આપત્તિ એ જ આવે છે કે નગ્ન સ્થળે, ફળનો જનકત્વ રૂપ વૃજ્યનિયામક સંબંધાવચ્છિન્ન અભાવ માનવો પડે છે. નવ્યો દ્વિતીયાર્થ જ આધેયતા માને છે, જેથી એ આપત્તિ પૂર્વોકત રીતે (મુદ્દા નં. ૧૯) આવતી નથી. પણ, તેમાં ગૌરવ થાય છે. (નં. ૧૮), અને તેમને પણ ઉપર (મુદ્દા નં. ૩૬) જણાવ્યા મુજબ “દવ્ય જીત નામાવત્' સ્થળે, વૃજ્યનિયામક સંબંધને, અભાવપ્રતિયોગિતાવચ્છેદક માનવો જ પડે છે.
વ્યુત્પત્તિવાદ : ૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org