________________
(૩)
૮.
સરખા સમભિવ્યાહારમાં જે ધાતુઓ એકસરખો અર્થ જણાવે, તે એકાર્થક, એવી એકાર્થકતા અભિપ્રેત છે.
ગમ્ અને ચત્ બંનેની શક્તિ સ્પન્દ વ્યાપારમાં જ હોવા છતાં, ગ્રામ રગતિ અને પ્રામં ત્યજ્ઞતિ એવા સમાન સમભિવ્યાહાર સ્થળે પણ જુદો જુદો અર્થબોધ થતો હોવાથી તે ધાતુઓ એકાર્થક નથી.
છતાં, તેવા સ્થળે પણ સમાન અર્થબોધકતા રૂપ એકાર્થકતા કોઈ માને તો તે ભ્રમ જ છે.)
ન
કદાચ કોઈ એમ કહે કે, ”મ્ અને ત્યન્ ધાતુઓ એકાર્થક છે એવા ભ્રમવાળા ને, ત્યાઃ અને ચમનમ્ સ્થળે, સમાન અર્થબોધ થાય, તે સાચું, પણ તે ફળ-અવિષયક ન હોય. જો મ્, ત્યન્ ને સમાનાર્થક છે. તે એવો ભ્રમ થાય તો વિભાગ વિશિષ્ટ સ્પન્દનો બોધ થાય અને જો ત્યન, ગમ્ ને સમાનાર્થક છે, એવો ભ્રમ થાય તો સંયોગવિશિષ્ટ સ્પન્દનો બોધ થાય. પણ ફળનો બોધ થાય તો ખરો જ. તો કહે છે કે, ફળવિષયક બોધનો નિયમ માનીએ તો પણ, તેવા ભ્રાન્ત પુરુષને પ્રામં ગતિ અને ગ્રામ ત્યનતિ સ્થળે પણ સમાનબોધ થાય છે. એટલે તમે જે કહ્યું કે ફળવિશેષબોધક સામગ્રી શાબ્દબોધનું કારણ છે, અર્થાત્ સંયોગ બોધક સામગ્રી મ્ જન્ય શાબ્દબોધમાં, વિભાગ બોધક સામગ્રી ચત્ જન્ય શાબ્દબોધમાં કારણ છે, તેવું માની નહીં શકાય, કારણ કે તો પછી બંને ધાતુથી અલગ જ બોધ થાય, જ્યારે અહીં તો બંને ધાતુથી સમાન બોધ જ થાય છે.
હવે આ રીતે ફળવિશેષબોધકસામગ્રી, શાબ્દબોધમાં કારણ નથી, એવું સિદ્ધ થતાં, અભ્રાન્ત પુરુષને પણ મ્ અને ત્યજ્ થી શક્તિથી સમાન બોધ થઈ શકશે, કારણ કે બંનેની શક્તિ સ્પન્દરૂપ વ્યાપારમાં જ છે. અને તો પછી વિદ્વાનો પણ ત્યાગના જ અર્થમાં ગમનમ્ પદનો પ્રયોગ પણ કરે, એ આપત્તિ આવશે.
આ રીતે વિસ્તૃત પૂર્વપક્ષ થયો.
मैवम्
कर्मप्रत्ययासमभिव्याहतत्यागगमनादिपदस्य
तत्तत्फलावच्छिन्नव्यापारेऽनादितात्पर्यं कल्प्यते न तु केवलव्यापारे, अनादितात्पर्यमेव च स्वारसिकप्रयोगनियामकमित्येकार्थतात्पर्येण प्रामाणिकानां स्वारसिको न त्यागगमनादिपदप्रयोगः ।
Jain Education International
વ્યુત્પત્તિવાદ * ૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org