SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨. 'अजां ग्रामं नयति' इत्यादौ 'ग्रामं भारं वहति' इत्यादौ चोत्तरदेशसंयोगावच्छिन्नक्रियानुकूलव्यापाररूपं प्रापणं धातोरर्थः, तत्रोत्तरदेशसंयोगे ग्रामस्य गौणकर्मणः, क्रियारूपे च फलेऽजादिप्रधानकर्मणोऽन्वयः, तथा च ग्रामवृत्तिसंयोगजनकाजादिवृत्तिक्रियानुकूलव्यापारानुकूलकृतिमानित्यन्वयबोधः । ‘મનાં ઘા નયતિ' અને “ઘાનું મારું વતિ' માં, ઉત્તરદેશસંયોગાવચ્છિન્નક્રિયાનુકૂલવ્યાપાર રૂપ પ્રાપણ, ધાત્વર્થ છે. ઉત્તરદેશસંયોગમાં ગામ રૂપ ગૌણ કર્મ અને ક્રિયારૂપ ફળમાં અજાદિ પ્રધાનકર્મનો અન્વય થશે. એટલે ગ્રામવૃત્તિસંયોગ જનક એવી જે અજાદિવૃત્તિક્રિયા; તદનુકૂલવ્યાપારાનુકૂલકૃતિમાન્ એવો અન્વય બોધ થશે. 'अजा ग्रामं नीयते' 'उह्यते भारो ग्रामं चैत्रेण' इत्यादावुत्तरदेशसंयोगावच्छिन्नक्रियारूपं फलं कर्माख्यातार्थः, तत्र च धात्वर्थस्य तादृशव्यापारस्य जन्यतासंबन्धेन, तस्य चाश्रयतासंबन्धेनाजाभारादिरूपप्रधानकर्मण्यन्वयः, ग्रामादिवृत्तित्वान्वयस्तु संयोगे एव, एवं च चैत्रकृतिजन्यो यः संयोगावच्छिन्नक्रियानुकूलव्यापारस्तज्जन्यग्रामवृत्तिसंयोगानुकूल-कर्मवानजादिरित्यन्वय વોંધ: ‘મના પ્રાસં નીયતે' વિ. માં, ઉત્તરદેશસંયોગાવચ્છિન્નક્રિયા રૂપ ફળ, કમણિ આખ્યાતનો અર્થ છે. તેમાં ધાત્વર્થ તાદશ (સંયોગજનકક્રિયાનુકૂલ) વ્યાપારનો જન્યતા સંબંધથી અન્વય થશે. (કારણ કે અજાનિષ્ઠ ક્રિયા ચૈત્રીય વ્યાપારજન્ય છે) તેનો (આખ્યાતાર્થ ક્રિયાનો) આશ્રયતા સંબંધથી અજા-ભાર રૂપ પ્રધાનકર્મમાં અન્વય થશે. પ્રામાદિવૃત્તિત્વનો અન્વય સંયોગમાં જ થશે. એટલે, ચૈત્રકૃતિજન્ય જે સંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂલવ્યાપાર, તજન્ય, ગ્રામવૃત્તિસંયોગાનુકૂળક્રિયાવાન્ અજા એવો બોધ થશે. (તૃતીયાંતાર્થ ચૈત્રકૃતિ છે, જેનો જન્યતા સંબંધથી ધાત્વર્થ વ્યાપારમાં અન્વય થયો છે.) વ્યુત્પત્તિવાદ * ૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy