SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે, રૂદ્રાનૌતનપુષ્પ વન્ધઃ' વિ. જ્ઞાનમાં, કાળ, આધેયતા સંસર્ગથી પ્રકાર બનવા છતાં, તાદેશ પ્રત્યક્ષ થાય ત્યારે નિં નિપ્રતિ વિ. પ્રયોગ થતો નથી કારણ કે તાદશાનીય ગંધવિશ્વયિતામાં કાલાદિપ્રકારતાનિ પિતત્વ નથી. વિવેચનઃ ‘ાનાંતનપુપે ૫.' સ્થળે કાલવૃત્તિપુષ્પવૃત્તિ ગધઃ એવો બોધ થાય છે. ત્યાં કાલમાં પણ પ્રકારના છે, અને તે પણ આધેયતા સંસર્ગાવચ્છિન્ન જ છે. કારણ કે કાલ આધેયતા સંસર્ગથી પુષ્પમાં વિશેષણ છે. પણ તે આધેયતા, સમવાયસંબંધાવચ્છિન્ન નથી, કારણ કે કાલમાં પુષ્પ કાલિક સંબંધથી રહે છે, સમવાય સંબંધથી નહીં. વળી, કાલનિષ્ઠપ્રકારતા રૂપ વિષયતા નિરૂપિત ગંધ વિષયિતા, લૌકિક પ્રત્યક્ષમાં નથી. કારણ કે કાલનિષ્ઠપ્રકારના નિરપિત વિશેષ્યતા, પુષ્પમાં છે, ગંધમાં નહીં. એટલે, નિં નિપ્રતિ પ્રયોગની આપત્તિ પણ નહીં આવે. (૧) ૧૭૬. अत एव "तदाननं मृत्सुरभि क्षितीश्वरो रह: समाघ्राय न तृप्तिमाययौ" इत्यादौ "आघातवान् गन्धवहं सुगन्धम्" इत्यादौ चोपाधिनिष्ठगन्धग्रहतात्पर्येणैव जिघ्रतेः प्रयोगात् तादृशगन्धे चाऽऽननगन्धवहादिवृत्तित्वस्य बाधेऽपि न क्षतिः - तादृशगन्धस्याऽऽन- नाद्यवृत्तित्वेपि 'आनने गन्धः ' इत्याकारकबोधीयगन्धविषयिताया आननादिप्रकारतानिरूपितत्वेन वाक्यार्थाबाधात् । એટલે જ “તદ્દીનનું મૃત્યુમ ક્ષિતીશ્વો હૃ: સમાપ્રાય ન તૃપ્તિમયથી' અને ‘માધ્રતિવાન જન્યવહેં સુન્ધમ્' વિ. માં ઉપાધિ (= ગંધના આશ્રયભૂત માટી કે પાર્થિવ પરમાણુ, જે મુખાદિમાં રહેલા છે.) નિષ્ઠ ગંધના ગ્રહણના તાત્પર્યથી જ પ્રા ધાતુનો પ્રયોગ છે અને તેથી ગંધમાં આનનગન્ધવવૃત્તિત્વનો બાધ હોવા છતાં પણ કોઈ ક્ષતિ નથી, કારણ કે તે ગંધ આનનાદિમાં વૃત્તિ ન હોવા છતાં, પ્રત્યક્ષકર્તાને ‘માને ' એવા આકારનું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાનમાં રહેલી ગંધ નિરૂપિત વિષયિતા આનનાદિપ્રકારતાનિસપિત હોવાથી વાક્યર્થ બેસી જ જાય વ્યુત્પત્તિવાદ # ૧૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy