________________
૭૮. दानं च न संप्रदानस्वत्वजनकम्. अपि तु तत्स्वीकार एवेति मते तु
स्वस्वत्वध्वंसानुकू लपरस्वत्वप्रकारके च्छैव ददात्यर्थः, तत्र स्वस्वत्वध्वंसरूपफलाश्रयत्वाद् धनस्य कर्मता । દાન એ બીજાના સ્વત્વનું જનક નથી, પણ બીજાના સ્વત્વનો સ્વીકાર એ જ દાન છે.' એવા મતે, રા ધાતુનો અર્થ સ્વસ્વત્વધ્વંસાનુકૂળ પરસ્વત્વપ્રકારક ઇચ્છા છે. ત્યાં સ્વત્વધ્વંસ રૂ૫ ફળનું આશ્રય હોવાથી
ધન' કર્મ બને છે. વિવેચનઃ કેટલાક એવું માને છે કે બીજાની માલિકી સ્થાપવાની ઇચ્છા એ દાન
નથી, પણ બીજાની માલિકીનો સ્વીકાર એ જ દાન છે. પહેલા મતમાં દાન કરવાથી બીજાની માલિકી થાય, બીજા મતમાં બીજાની માલિકી માની લેવી તે જ દાન કહેવાય, એ તફાવત છે. એનું કારણ એ છે કે, બ્રાહ્મણને આપવાની ઇચ્છા કરે, ત્યાં બીજાની માલિકી સ્થાપવાની ઈચ્છા તો છે. પણ બ્રાહ્મણ જો તે ધન લે નહીં, તો ધન પોતાનું જ રહે છે, દાન થતું નથી... જો બ્રાહ્મણ લઈ લે, પોતે ધન પર બ્રાહ્મણની માલિકી માની લે, ત્યારે જ દાન થાય છે. બીજા મતે, ધાત્વર્થ, પરસ્વત્વાનુકૂળ ઇચ્છા નહીં થાય, પણ પરસ્વતપ્રકારક ઇચ્છા થશે. પરસ્વતાનુકૂળ ઇચ્છા – રૂટું પદ્ધ પરણ્ય ભવતુ ! પરસ્વત્વપ્રકારક ઇચ્છા – રૂટું ધનં પરણ્ય, ન મમ |
ત્યાં ધાત્વર્થતાવચ્છેદક ફળ, પરસ્વત નહીં કહી શકાય કારણ કે, તે દાનક્રિયાનું ફળ નથી. એટલે સ્વસ્વત્વધ્વંસ, એ જ દાનક્રિયાનું ફળ કહેવાશે. અને દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય, તેમાં થશે. અને તેના આશ્રયને દ્વિતીયા લાગશે.
'धनं प्रतिगृह्णाति' इत्यादौ स्वस्वत्वजनकेच्छारूपस्वीकारविशेषो धातोरर्थः, स्वस्वत्वरूपफले च द्वितीयार्थाधेयत्वान्वयः । ધનું પ્રતિકૃદ્વિતિ' વિ. વાક્યોમાં સ્વસ્વત્વજનિક ઇચ્છા રૂપ સ્વીકાર, ધાતુનો અર્થ છે. સ્વસ્થવરૂપ ફળમાં દ્વિતીયાર્થ આધેયત્વનો અન્વય થશે.
વ્યુત્પત્તિવાદ ૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org