________________
कत्वसंभवात् । न च फलस्य पदार्थकदेशतया तत्र द्वित्तीयार्थवृत्तेरन्वया
संभवः- व्युत्पत्तिवैचित्र्येण प्रकृते एकदेशान्वयस्वीकारात् । ભાવાર્થ: નવ્ય તૈયાયિકો કહે છે કે સંયોગાદિફળાવચ્છિન્નસ્પદ જ જન્મ વિ.
ધાતુનો અર્થ છે." જે ધાતુનું જે ધાત્વર્થતાવચ્છેદક ફળ છે, તત્કલવત્ત્વ એ જ તે ધાતુનું કર્મત્વ છે. એટલે પૂર્વદેશ એ ગમ્ ધાતુનું કર્મ નહીં બને, અને સ્પન્દ વિ. ધાતુમાં કોઈ ધાત્વર્થતાવચ્છેદક ફળ ન હોવાથી તે ધાતુઓ સકર્મક પણ નહીં બને. આ રીતે ફળ તો ધાતુથી જ જણાઈ જાય છે, એટલે દ્વિતીયાનો અર્થ
ફળમાં અન્વય થનારી (= રહેનારી) વૃત્તિતા જ છે.* પ્રશ્ન : પણ તો “ffણ દિનીયા' એ સૂત્રનો વિરોધ થશે. ઉત્તરઃ ના, એ સૂત્રનો અર્થ એ છે કે, ફળમાં રહેલ આધેયતામાં અન્વય
થવાનું જે પ્રકૃતિનું તાત્પર્ય હોય, તેની ઉત્તરમાં દ્વિતીયા થાય. ૫ પ્રશ્ન : પણ તો પછી એ સૂત્ર શક્તિગ્રાહક નહીં બને. ઉત્તરઃ છતાં એ સૂત્ર અનાદિતાત્પર્યનું ગ્રાહક છે, એટલે પરંપરાએ શક્તિ
ગ્રાહક પણ છે. દ્વિતીયાનો અર્થ જ વૃત્તિ કહ્યો, ધાતુનો અર્થ ફળાવચ્છિન્નવ્યાપાર કહ્યો. એટલે, ફળ એ ધાત્વર્થનો એક દેશ છે. તો પછી પદાર્થનો અન્વય પદાર્થમાં જ થાય, પદાર્થ એકદેશમાં નહીં, એ નિયમથી દ્વિતીયાર્થ
વૃત્તિનો ફળમાં અન્વય થઈ શકશે નહીં. ઉત્તર : વ્યુત્પત્તિ સર્વત્ર સમાન નથી હોતી. જુદી જુદી હોય છે. એટલે અહીં
ધાત્વર્થના એકદેશમાં અન્વય સ્વીકાર્ય છે. વિવેચનઃ
પ્રાચીનોએ ધાતુનો અર્થ વ્યાપાર અને દ્વિતીયાનો અર્થ ફળ કર્યો. તેમાં અનેક આપત્તિઓ રહે છે. a. જ્યાં દ્વિતીયા વિ. ફળબોધક સામગ્રી છે જ નહીં, તેવા ત્યા:
મનમ્ વિ. સ્થળ, ફળાવચ્છિન્નવ્યાપારમાં ધાતુનું અનાદિ તાત્પર્ય માનવું જ પડે છે.
વ્યુત્પત્તિવાદ # ૧૮
પ્રશ્ન :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org