________________
(૨)
૪.
વળી જો ધાતુનો અર્થ માત્ર વ્યાપાર હોય તો, નમ્ અને ચત્ બંને ક્રિયા જ થવાથી સમાન બની જવાની
-
ધાતુનો અર્થ માત્ર સ્પન્દ અર્થાત્ બંને ધાતુ સમાનાર્થી બની જવાની આપત્તિ આવશે. અને તો પ્રામં ત્યઽતિમાં દ્વિતીયાર્થ – ક્રિયાજન્યફળ વિભાગ અને પ્રામાøતિમાં દ્વિતીયાર્થ – ક્રિયાજન્યફળ = સંયોગ એ રીતે જુદા જુદા ફળનો બોધ થવા માટે પણ કોઈ કારણ નહીં રહે, કારણ કે ધાત્વર્થ તો બંનેમાં સમાન છે.
=
=
જો ગમ્ નો અર્થ સંયોગાચ્છિન્નસ્પ અને ત્યત્ નો અર્થ વિભાગાવચ્છિન્નસ્પન્દ માનો, તો બંને ધાતુ સમાનાર્થી પણ નહીં બને અને જુદા જુદા ફળનો બોધ પણ થઈ જશે.
આ રીતે ફળ પણ ધાતુનો જ અર્થ હોવાથી, દ્વિતીયાર્થ = કર્મત્વ = ફળ માની શકાય નહિં, એ પૂર્વપક્ષનો આશય છે.
ધાતુનો અર્થ તો વ્યાપાર જ છે. છતાં મ્ અને ત્યમ્ ધાતુથી જુદા જદા ફળનો બોધ થઈ શકે છે, કારણ કે ભલે સામાન્યથી ફળ એ દ્વિતીયાર્થ હોય, પણ સંયોગ-વિભાગ વિ. ફળવિશેષના બોધ માટે મ્ - ત્યજ્ વિ. ધાતુવિશેષથી જન્ય વ્યાપારની ઉપસ્થિતિ કારણ છે. અર્થાત્ જ્યારે ગમ્ ધાતુથી સ્પંદનો બોધ થાય, ત્યારે દ્વિતીયાર્થ= ફળ રૂપે સંયોગનો જ બોધ થાય. કારણ કે મ્ ધાત્વર્થ સ્પન્દમાં, સંયોગજનકત્વનો જ અન્વય થઈ શકે.
અને ચત્ ધાતુથી સ્પંદનો બોધ થાય, ત્યારે દ્વિતીયાર્થ ફળ રૂપે વિભાગનો જ બોધ થાય, કારણ કે ત્યજ્ઞ ધાત્વર્થ સ્પન્દ્રમાં વિભાગજનકત્વનો જ અન્વય થઈ શકે.
એટલે જ, પ્રામં ત્યગતિ માં, ત્યર્ ધાત્વર્થ સ્પન્દમાં ગ્રામનિષ્ઠવિભાગજનકત્વ અને ગ્રામ પઘ્ધતિ સ્થળે, ગણ્ ધાત્વર્થ સ્પન્દમાં ગ્રામનિષ્ઠસંયોગજનકત્વનો જ બોધ થશે, ઊંધું નહીં થાય.
‘પ્રામં ગચ્છતિ’ત્યાવિન્દ્વ ‘ગ્રામં સ્પતે' ત્યાડ્યો ન પ્રયોશા: द्वितीयादेर्गम्याद्युपस्थापितस्पन्दादावेव फलान्वयबोधकत्वात्, स्पन्दिप्रभृत्युपस्थापिते तस्मिन् द्वितीयादिना फलान्वयबोधजननासंभवात्,
વ્યુત્પત્તિવાદ * ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org